________________
૩૨૮]
૧૧પ૧ રતવન મંજીષા
-
-
-
-
-
વિવિધ કિરિયા કરી મૂઢતા મન ધરી એક પક્ષે લરી જગત ભૂલ્ય; ગ્યાન મદ મન ધરી સુમત સબ પરહરીજન મુનિ વેષ ધર મૂઢ ફૂલ્ય; એહી એકાંતતા અતિ દુરદંદતા નાસ કર સંતતા દુઃખ ઝૂલે, સંગસિદ્ધિ કહી ગ્યાન કિરિયાવહી દૂધ સાકર મિલિ સુરસ ઘે. ૨ બિના સરધાનક ધ્યાન નહી હેત હે ગ્યાન વિન ત્યાગ નહી હોત સાચે, ત્યાગ બિન કરમકા નાસ નહી હોત હૈકરમના બિના ધરમ કા; તત્ત્વસરધાન પંચાંગી સંમત કહ્યો સ્યાદ્વાદે કરી બનો સાચો, મૂલ નિર્યુક્તિ અને ભાષ્ય ચૂરની ભલી વૃત્તિ મનમાને જિન ધરમ રાચે ઉત્સર્ગ અપવાદ અપવાદ ઉત્સાહ સર્ગ અપવાદ મન ધાર લીજે, અતિ ઉત્સગ ઉત્સગ હૈ જૈન મેં અતિ અપવાદ અપવાદ કીજે; એ ખંડ ભંગ હે જેન બાની તણે સુગુરૂ પરસાદ રસ ઘૂંટ પીજે, જબ લગ બંધ નહી તસ્વસરધાનકા તબ લગ ગ્યાન તુમ કંન લીજે. સમય સિદ્ધાંતના અંગ સાચા સવે સુગુરૂ પરસાદથી પાર પાવે, દશન ગ્યાન ચારિત્ત કરી સંયુતા દાહકર કરમકે મોક્ષ જાવે; જૈન પંચાંગીકી રેતિ ભીજી અતિ કુગુરૂ તરંગ મન રંગ લાવે, તે નરા ચાનકે અંસ નહી ઉપના હાર નર દેહ સંસાર ધાવે. ૫ તત્વસરધાન બિન સર્વ કરણી કરી વાર અનંત તું રહ્ય રીતે, પુન્યફલ સુરગમે ભેગ ઉધે ગિરયે તિર્યંગ અવતાર બહાર કી ઉંટકા મેગના ખાંડ લાગી જિસે અંતમું સ્વાદસે ભલે કે, ચાર ગત વાસ બહુ દુઃખ નાના ભરે ભયે મહામૂઢ સિરમેટકે. - ૧ ધ્યાન. ૨ ખાલી. ૩ કીધા. ૪ લીંડા, ૫ થ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org