________________
શ્રી સુવિધિ જિન સ્તવન
| ૩૨૫
શ્રી ગુણવિલાસજી ત.
(૧૫) ઈહ વિધ સુવિધિ જિર્ણદકા, લખિ રૂપ ઉદારા; રિદયકમલમેં ધ્યા, લહિયે ભવ પારા. ઈહ૦ ૧ અસન વસન કે નહી, નહી મદનવિકારા; ભય વતિ આયુધ બિના, કરનીસો ન્યારા. હ૦ ૨ લિંગ નહિ સંગ્યા નહિ, નહિ વરણ વિચાર; નિરંજન પરમાતમા, સો દેવ હમારા. ઇહ૦ ૩ બ્રહ્મા વિષ્ણુ મહેસરો, પરમેસર પ્યારા; ગુનવિલાસ શ્રીજિનરાજસેં, જિન રાગ નિવારા. ઈહ૦ ૪
શ્રી ભાવવિજયજી કૃત
(૪૧૬). સેવો ધરી નિરમલ ભાવ, સુવિધિ જિનરાજીઓ રે, નવમે જિન પ્રબલ પ્રભાવ, સુવિધિ. ભવસાયર તારણનાવ. કાકદી નયરી ધણું રે, જસ તાત સુગ્રીવ નરિદ; રામા અભિરામ ગુણે રે, જસ જનની સુખકંદ. ૧ વંશ ઇક્ષાગ સુરાચલે રે, સુરતરૂ સમ સુખકાર; કિરતિ કુસુમે મહામહે રે, વાંછિત ફળ દાતાર. ૨ નિજ વાર કરી જિપતી રે, નિરમલ ગંગ તરંગ,
સુંદર કાયા જેહની રે, એક શત ધનુષ ઉત્તગ. ૩ ૧ મેર પર્વ ૨ ગે. ૩ મે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org