________________
૩૨૪]
૧૧૫૧ સ્તવન મંજુષા
-
-
-
-
-
-
--
-
વાણી સુવિધિજિણુંદની, શિવરમણના દાતાર; મનડું વિમળવિજય ઉવઝાયને, શિષ્ય રામ લહે જયકાર. મ૫
શ્રી અમૃતવિજયજી કૃત
(૪૧૩) ઘરીએ ઘરીએ યાદ આવે, દિલેરા પ્યારા કાંઈ સલેના ઘરી રામાનંદ દિલસ ન બિસરે કહા જી કીઓ કછુ ટેના.દિલદા૦૧ તે બિન મે મન પલ પલ છિનછિન, હેત હું ઊનાદના. ૨ સરસ સુધારસ સમરસ મિલબેતું, કેન ચખે જડે લેના. ૩ રાગ ભયો પ્રભુ ય મેરે, પાન સોપારી કાથા ચુના. દિલેદા૦૪ ઇન કારન અમૃત દિલ વસીયે,નૃપ સુગ્રીવ કે છોના દિલેદા૦૫
શ્રી હરખચંદજી કૃત
(૧૪) સુખદાયક સુખકંદ દયાનિધિ, સાહિબ સુવિધિ જિણંદ, કાકદિપુર રાજી હા, પિતા સુગ્રીવ નરિદ; ધનુષ સત માન મગર વર લંછન, રામા રાની નંદ. દ૦ ૧ દેય લાખ પૂરવ આઉખે હો, કુલ ઈફ્લાગ નરિંદ, ઉજલ બરન તરન અખંડિત મહિમા, પૂજત પદ સુરતૃદ. ૨ દરસન દેખત સુખ ભયે હો, મિટે દુરિત દુઃખ દંદ; પ્રભુ કે ચરન કમલકી સેવા, ચાહત મુનિ હર્ષચદ. દયા૩
૧ કામણ ઢમણ ૨ વિના ૩ ક્ષણ ક્ષણ ૪ ઉદાસ ૫ મુખ ૬ મીઠું ૭ પુત્ર ૮ ઉત્તલ, સફેદ ૯ ચરણ, પગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org