________________
શ્રી સુવિધિ જિન સ્તવન
[ ૩ર૧
રાગ વડભાગ મુજ એક છે તાડુરા, તેહથી નિમલ કીતિ વાધે; ને ભર મેહ જડિ પરિ વરસતાં,આપ પ`કજ દળે લચ્છી વાધે. ૬
વિધિ શું સુવિધિ જિંદની રે લોલ,
સેવ કરૂ` નિશઢીશ; મન માહિઆરે.
સુરનર શીશ. મન૦ ૧ મલ્હાર; મન૦ યકાર. મન૦ ૨ અનૂપ; મન૦
આઠ કરમ દૂર કર્યાં રે લેાલ, નામે સુગ્રીવ વંશ દિવાકરૂ રે લેાલ, રામા માતા પૂરવ દોય લખ આઉખું રે લાલ, પુષ્પદંત કાક'દીપુરી જેની રે લાલ, લંદન મધર શત ધનુ માને દેહડી રે લાલ, શેાલે એક સુરૂષ. મન૦ ૩ સાહે દોય લખ સમી રે લાલ, અઠયાસી ગણનાથ; વીશ સહુસ એક લાખ છે રે લાલ, સાહુણી પ્રભુ સાથે. મન૦ ૪ અજિત યક્ષ સુતારીકા રે લોલ, પૂજે જિનપતિ પાય; મન૦ પ્રમાદસાગર પ્રભુ ધ્યાનથી રે લેાલ, સમકિત નિર્દેલ થાય. ૫
શ્રી પ્રમેાદસાગરજી કૃત (802)
૨૧
નવમા સુવિધિ જિજ્ઞેસર નમીયે રે,
જિમ ભવસાગરમાંહી નિર્મલ મન વચ કાયા દુમીચે રે,
Jain Education International
શ્રી વિનીતવિજયજી કૃત (૪૧૦)
ન ભમીયે રે;
તે દુરિત સવે દુઃખ દૂરે ગમીયે રૂ. ૧
For Private & Personal Use Only
www.jainelibrary.org