________________
ક૧૮]
૧૧પ૧ સ્તવન મંજીપા
હસી થારા ચિત્તની વાત માને થે કહોને,
પ્રીતની રે રીતમાંર્યે થે વહેને. સુ. ૧ અંતર ચિત્તની વારતા રે, પ્રભુ કહું તે ચિત્ત ઘરને પ્રીત પ્રતીત જિમ ઉપજે રે, તિમ અવિહડ પ્રીત કરેને. સુત્ર ૨ સુંદર તુમ મુખ મટકડે રે, પ્રભુ ભાવ્યા તે અમને મુજ મન મળવા અતિ ઘણું રે, ચાહે ક્ષણે ક્ષણમાંહે તમને. ૩ લલચાવશે દિન કેટલારે, ઈમ મુજને દિલાસા દઈને; હા ના મુખથી ભાખીએ રે, બેસી શું રહ્યા ન લઈને. સુ. ૪ હસિત વદને બેલાવીને રે, આજ મુજને રાજી કરેને; વંછિત દેઈ અમને, તુહે જગમાં સુજશ વને. સુત્ર ૫ રોગ શોક દુઃખ દેહગ, પાપ તાપ સંતાપ હરીને; પંડિત પ્રેમને ભાણુને રે, તુહે પ્રસન્ન હજે હેજ ધરીને. ૬
શ્રી નવિજયજી કૃત
(૪૦૬) જ્ઞાની શિર ચૂડામણીજી, જગજીવન જિનચંદ; મળીએ તું પ્રભુ એ સમેજી, ફળીએ સુરતરૂ કંદ. સુવિધિ જિન તુમ્હ શું અવિહડ નેહ, જિમ બપઇયા મેહ. ૧ માનું મેં મરૂમંડલેજી, પાપે સુરતરૂ સાર; ભૂખ્યાને ભેજન ભલુંજી, તરસ્યાં અમૃત વારિ. સુવિધિ. ૨ ૧ ચાતક. ૨ વરસાદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org