________________
શ્રી સુવિધિ જિન સ્તવન શ્રી ઋષભસાગરકતા
(૩૮૫) સુવિધિ સુવિધિ વિધવિધ કરી, થે તે લાયક લાગે દેવ; દાયક છે દિલ વાતર, જે સેવઈ તુજ પાય સેવ.
માહરે પ્રભુજી મન મહિયે. ૧ ચિતહી મઈ નિતહી રહે, યા મૂરતિ મહણલિ; મન ચિંતા મે માહરી, મેહનજી મિટે મેલિ. માહ૦ ૨ નર ભવ નિફલ નવિ હુર્વે, કાંઈ અભીનવમા સ્વામિ એ નિ અવધાર ,કહિજે છઈ અવસર પામિ. મહ૦ ૩ પ્રભુ કુસુમ પરાગ તણ પરે, જિમ નર્વ સરાવૈ નીર; મહિ માખણ મિલિ રહે, નીરમાંહિ જિમ ખીર. માહરોટ ૪ મધુકરને મનિ માલતી, મેરા મનિ જિમ મેહ; માનસ માંનસ હંસનઈ, મીન જીવનને નેહ. મારો પ્રભુ ૫ કેક અર્ક કેહવી હ, કાંઈ કોકિલ અને વસંત; શ્રીપતિ શ્રીનઈ નેહળે, વચનને અથિર મિલંત. માહરે પ્રભુ ૬ ઈણ પરિ મારે તારે, પ્રભુજીના વચન પ્રમાણ; પારસી પહેડે નહી, થે તે સુવિધિ સુવિધિના જાંણ. મા. ૭ ઋદ્ધિસાગર સેવક પ્રતિ, દે સકલ સુખકા ધામ; ઋષભસાગર રસ રંગમ્યું, કરે તિકરણ ચરણ પ્રણામ. મા. ૮ ૧ ૮. ૨ મેર, ૩ વરસાદ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org