________________
૩૦૨]
૧૧૫૧ સ્તવન મંજાષા
* * * * * w w
y
-
સ ક
જ ૧૪
સ્વામી નારજી, ચંદપ્રભુ સ્વામી તારજી. સ્વામી એ સંસાર અસારજી, બહુ દુ:ખ અનંત અપાર; હું ભમ્યો અનંતી વારજી, મુઝ આવાગમન નિવારજી. સ્વામી૨ મુઝને હિવ તૂ આધારજી, સરણાગત સંભારજી; તુઝ સમે નહી કોઈ સંસારજી,સમયસુંદર ન્યાય સુખકારે.૩
શ્રી જ્ઞાનવિલસરીજી કૃત
(૩૮૪) શ્રી ચંદ્રપ્રભ સાહિબારે, ચંદ્રકિરણ સમ દેહ, મનરા માન્યા, નિત્ય ઉદય નિષ્કલંક તું રે, અને પમ અચરિજ એહ. મન૧ આ આ હે સુજાણ, કેતાં કીજે હો વખાણુ; મન, તું તો ત્રિભુવન ભાસન ભાણ.
મનરાવ તુમ સમ ગણના કારણે રે, જે રેખા પ્રથમ સુચંગ; મન, તે આકાશે નિપનીરે, ત્રિભુવન પાવે ગંગ. મનરાવ ૨ અવર ન કે તુમ સારીખોરે, છો ખટિકાખંડ, મન, તે કેલાસરૂપ સમારે, મહિયલ માંહે અખંડ. મન૦ ૩ હારા ગુણ તુમમાં રહ્યા છે, એહ ગુણ નહિ પર પાસ; મન, તેણે હેતે કરી જાણીએ રે, ત્રિભુવન તાહર દાસ. મન- ૪ દોષાકર તુમ પદ રહ્યો છે, સેવા સારે ખાસ મન દેષ રહિત તનું તાહરૂં રે, જ્ઞાનવિમલ સુપ્રકાશ. મન ૫ ૧ ચંદ્રમા. ૨ શરીર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org