________________
શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન
[ ૨૯૫
સમ સંવેગ નિરવેદ લિયે હૈ, કરૂણારસ સુખદાઇરી; જૈન બિન અતિ નિકે સગરે, એ ભાવના મન ભાઈ સખીરી. ૨ શંકા કંખા ફલ અતિ પ્રતિસંસા, કુગુરૂ સંગ છિટકારી; પરસંસા ધર્મહીન પુરૂષકી, ઈન ભવમાંહી ન કાંઇ સખીરી. ૩ દુગ્ધ સિંધુ રસ અમૃત ચાખી, સ્યાદવાદ સુખદાઇરી; જહરપાન અબ કોન કરતુ હૈ, દૂરનય પંથ નસાઈ સખીરી. ૪ જબ લગ પૂરણ તત્ત્વ ન જાયે, તબ લગ કુગુરૂ ભુલાઈરી; સપ્તભંગી ગર્ભિત તુમ બાની, ભવ્યજન મન ભાઈ સખીરી. ૫ નામ રસાયણ જગ સહુ ભાખે, મરમ ન જાને કાંઈરી; જિનબાની રસ કનક કરણકે, મિયા લેહ ગમાઈ સખીરી. ૬ ચંદ કિરણ જસ ઉજજલ તેરે, નિરમલ જતિ સવાઈરી; જિન સે નિજ આતમ રૂપી અવર ન કેઈ સુહાઈ સખીરી.૭
શ્રી ખુશાલમુનિજી કૃત.
(૩૭૪) સાહિબો મારો ચંદ્રપ્રભુ જિનરાજ જે, ભવિક ચોર નયનડે ચંદ્રમારે લે; સાહિબ માહરા તીન ભુવન શિરતાજ જે, છાજેરે ઠકુરાઈ પદવી તમારે લો. સાહિબ માહરા વાણું યેાજન માનજે, રૂડી રે ધુન ગાજે મેઘ તણી પરેરે લે; સાહિબ માહરા કર્ણપઠે એક તાન જે, સાંભળતાં ન રહેરે સંશય ચિત્ત ઠરેરે લે.
૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org