________________
શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન
[
વિધુ રૂચિ દેઢુ અનેહ, અગેડુ અસ`ગ છે હા લાલ; અગે૰ આઠમા ચંદ ને... સુખકર, અરિજ એઠુ છે હેા લાલ. અચ૦ ૪ આઠ કમના નાશ, કરી અડસિદ્ધિ લહ્યા હેા લાલ; કરી ન્યાયસાગર કવિરાજે, પ્રભુના ગુણ કહ્યા હેા લાલ. પ્રભુ૦ ૫
શ્રી માનવિજયજી કૃત (૩૫૨)
તુ સામિારે મન માન્યા.
તું તે અકળ સ્વરૂપ જગતમાં, મનમાં કેણે ન પાયા; શયદે ખેલાવી આળખાયા, શબદાતીત ઠરાયેા. તુ હી॰૧ રૂપ નિહુાળી પરિચય કીના, રૂપમાંહી નિહ આભ્યા; પ્રાતિન્દ્વારજ અતિશય અહિનાણે, શાસ્ત્રમાં બુદ્ધે ન લખાયે. તું॰ શદ ન રૂપ ને ગંધ ન રસ નહી, ફેસ ન વરણ ન વેદ; નહિ સ`જ્ઞા છેદ ન ભેદ ન, હાસ નહી નહી ખેદ. તુંહી ૩ સુખ નહી દુઃખ નહી વળી વાંછા નહી,નહી રાગ યાગ ને ભેગ; નહી ગતિ નહી થિતિ નહી રિત અતિ, તુજ રષ ને સાગ, તું॰ પુણ્ય ન પાપ ન બંધ ન દેતુ ન, જનમ ન મરન ન ત્રીડા; રાગ ન દ્વેષ ન કલહુ ન ભય નહી, હું સંતાપ ન કીડા. તું॰ પ્ અલખ અગેાચરર અજ અવિનાશી, અવિકારી નિરૂપાધી; પૂણ બ્રહ્મ ચિદાનંદ સાબિ, યાયા સહુજ સમાધી, તુંહી ૬
૧ લાજ, ૨ દેખવામાં ન આવે તેવા, ૩ જમરહિત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org