________________
૨૫૬ ]
૧૧ પ૧ સ્તવન મંજૂષા
-
- -
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
- પ
ક ,
, ,
,
- ,
,
,
- v-
N:-
+ + +
શ્રી ચતુરવિજયજી કૃત.
(૩૧૭) શ્રી સુપાશ્વ જિનરાય, હરે તમે સારે સેવક કાજ રે;
માહરા પરમ સનેહી દેવા પરમારથ પદ ધારી,હું તે વારી જાઉં વાર હજારી રે. માહરા૦૧ એક મહેર મુજ કીજે, પ્રભુ વાય સુવાય વહીજે રે, મારા તન મન ધન ચિત્ત ચેકબું, દઢ નયણ કરી મુખ નિરખું રે. ૨ અંતરધ્યાન તમે આવો, જસ સઘળા ભાવ દેવે રે; માહરા અનુભવ ભવિ મુજ સાચે, જેણે કાંઈ ન રાખ્યો કાચો રે. મા. ૩ હાંરે પ્રભુ તેજ ઝળામલ દીપે, જલજલથી જલને જીપેરે; માત્ર મૃગતૃષ્ણા નવિ ભાજે, પ્રભુ મળિયાં અંબર ગાજે રે. માત્ર ૪ ઈમ નિત નિત જે ગુણ ગાવે, પ્રભુ સુખીઓ તે નર થાવેરે, ગુરૂ નવલવિજય જિનરાયા, એ તે હરખે ચતુરે ગાયારે. ૫
શ્રી રામવિજયજી કૃત
(૩૧૮) દીસે અકળ સરૂપી, સ્વામી સુપાસજી તાહરો રે; લોક વિદિતી વાત, રાગ ન રસ હિયે ધરે. દીસે. ૧ જેહને વસ મહાદેવ, મિયા નારી નચાવિયા રે, વૃંદાવનમાં કાન્હગોપી રાસ રમાવિયા રે. દીસે ૨ બ્રહ્મા પાડ ફંદ, સાહિત્રિ નિજ દીકરી રે;
૧ કુષ્ણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org