________________
શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન
[૨૪૭
સુખદાયક સ્વામી સેહામણે , અહે મેરે પ્યારે;
અહ નિશ લિઉં તસ ભામણા છે. સુખદાયક. ૧ સ્વસ્તિક લંછન તે ભણું છે, સાથીઓ મંગલ મૂલ; લઘુ પણ વૃદ્ધ પણું લહે છે, જેહને પ્રભુ અનુકૂલ. સુખદાયક. ૨ સુપ્રતિક નૃપ નંદનો હે, આનંદિત ત્રિડું લોક; કેક દિણંદ તણું પરે છે, ચિત ધરે ભાવિકના ક. સુ. ૩ સાતે સુખ આવી મિળે છે, અખય અચલ સવિ સિદ્ધ; ઈમ અનેક ગુણ ભાખતાં હો, પામે વળી નવનિદ્ધ રિદ્ધ. સુ. ૪ નવ પણ ફણ શિર સહિહે હો, સહજ ભાવ પ્રમાણ ન્યાયસાગર પ્રભુના કરે હો, ભાવથી ગુણ વખાણ. સુ૫
શ્રી માનવિજયજી કૃત
(૩૦૫) નિરખી નિરખી તુજ બિંબને, હરખિત હુ મુજ મન્ન; સુપાત્ર નિરવિકારતા નયનમાં, મુખડું સદા સુપ્રસન્ન. સુપાસ સહામણે. ભાવ અવસ્થા સાંભળે, પ્રાતિહારજની શેભ; સુપાસ કેડિ ગમે દેવા સેવા કરતા મૂકી લોભ. સુપાસ હામણો. ૨ લોકા લોકના સવિ ભાવા, પ્રતિભાસે પરતક્ષ, સુપાસ તેહ ન રાચે નવિ રૂસેં, નવિ અવિરતિને પક્ષ. સુપાસ. ૩ હાસ્ય ન રતિ ન અરતિ, નહી નહી ભય શેક દુIછ; સુપાસ) નહી કંદર્પ કર્થના,નહી અંતરાયને સંચ. સુપાસ હામણ. ૪
૧ કમળ ૨ સમુહ ૩ નવનિધિ ૪ રીસાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org