________________
શ્રી સુમતિનાથ જિન સ્તવન
[ ૧૭૫
અહ૦ ૯
શુદ્ધ માગે વચ્ચે સાધ્ય સાધન સ,
સ્વામી પ્રતિ છે કે સત્તા આરાધે; આત્મ નિષ્પત્તિ તિમ સાધના નવિ ટકે,
વસ્તુ ઉત્સર્ગ આતમ સમાધે. મારી શુદ્ધ સત્તા તણી પૂર્ણતા,
તેહને હેતુ પ્રભુ તુંહિ સાચે દેવચં સ્તવ્ય મુનિ ગણે અનુભવ્યું,
તત્ત્વ ભકતે ભવિક સકલ રાચે.
-
અ. ૧૦
શ્રી મોહનવિજયજી કૃત
(૧૯૯) પ્રભુજી શું બાંધી પ્રીતડી, એ તો જીવન જગદાધાર, સનેહી; સાચો સાહિબ સાંભરે, ખીણમાંહે કટિક વાર. સનેહી.
વારી હું સુમતિ નિણંદને. ૧ પ્રભુ ચેડા બેલે ને નિપુણ ઘણે, એ તે કાજ અનંત કરનાર, એલગ જેની જેવડી, ફળ તેહ તસ દેનાર, સનેહી. વારી.૨ પ્રભુ અતિ ધીરે લાજે ભર્યો, જિમ સિં સુકૃતમાળ, સનેહી; એકણ કરૂણાની લહેરમાં, સુનિવાજે કરે નિહાલ, સનેહી. વા૦ ૩ પ્રભુ ભવસ્થિતિ પાકે ભક્તને, કોઈ કહે કીનારે પસાય, સનેહી;
તુ વિના કહે કેમ તરૂવરે, ફળ પાકીને સુંદર થાય, સનેહી. ૪ અતિ ભૂખે પણ શું કરે, કાંઈ બહુ હાથે ન જમાય; સનેહી; દાસ તણું ઉતાવળે, પ્રભુ કણ વિધ રીઝયો જાય, સનેહી. વા. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org