________________
૧૭૪ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
.
.
-
-
-
-
-
-
-
-
--
-
અહ૦ ૩
અહ૦ ૪
અહો
કતા પરિણમે નવ્યતા નવિ રમે,
સકત્તા થકે પણ એવેદી. શુદ્ધતા બુદ્ધતા દેવ પરમાત્મતા,
સહજ નિજ ભાવ ભેગી અગી; સ્વ પર ઉપગી તાદામ્ય સત્તારસી,
શક્તિ પ્રયુંજતો ન પ્રવેગી. વસ્તુ નિજ પરિણતે સર્વ પરિણામકી,
એટલે કોઈ પ્રભુતા ન પામે; કરે જાણે રમે અનુભવે તે પ્રભુ,
તત્ત્વ સ્વામિત્વ શુચિ તત્ત્વ ધામે. જીવ નવિ પુષ્પગલી નવ પુગ્ગલ કદા,
પગલાધાર નહિ તાસ રંગી; પર તણે ઇશ નહીં અપર એશ્વર્યતા,
વસ્તુ ધર્મે કદા ન પર સંગી. સંગ્રહ નહીં આપે નહીં પર ભણું,
નવિ કરે આદરે ન પર રાખે; શુદ્ધ સ્યાદ્વાદ નિજ ભાવ ભેગી જિકે,
તેહ પરભાવને કેમ ચાખે. તારી શુદ્ધતા ભાસ આશ્ચર્યથી,
ઉપજે રૂચિ તેણે તત્ત્વ ઈહે, તત્ત્વરંગી થયે દોષથી ઉભ,
દેષ ત્યાગે ઢલે તત્વ લહે.
અહ૦ ૬
અહ, ૭
અહ૦ ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org