________________
શ્રી સંભવનાથ જિન સ્તવન
-
મ
-
- - *
- *
- *
ર મ
મ
પ
ક
-
- - - - - - - - - -
- - - - =ાન કર
વામા
*
* * *
*
*
*
*
*
* *
*
* *
*
,
,
શ્રી ચતુરવિજયજી કૃત
(૧૨૮). સંભવ સ્વામી રે સ્વામી જગધણી, કરો કૃપા દયાળજી; ચ્ચાર પદારથ પર તે અનુભવે, જિમ યે પાપ પયાળજી ૧ ચરણરૂપ અરૂપીતા પણે, બે પક્ષે સુવિચારજી; તે જગ જીતે રે જીગ્યું જાણીયે, સફળ કરે અવતારેજી. ૨ અરથ અગેચર ગેચર કે નહી, જગદાયક જિન ધારેજી; એક એક ભેદે રે રસ નવી ઊપજે, દેય મિલ્યાં સુખ સારે. ૩ બહુ નર બુદ્ધિ રે બુધે આગળા, કરતા આપ વખાણુજી; ખેલ ખેલેરે રંગે શું રમે, અવર તે પરીમાણજી. ૪ જસપદ સેવા રે ઈંદ્રાદિક કરે, તસ સેવામાં હું લીનજી; નવલ રસ ભેગીરે દિનકર તેજથી, તે જ ચતુર આધીન છે. ૫
શ્રી રામવિજયજી કૃત
મુજ ને માહ સાહિબા, ગિરૂઆ ગરીબ નિવાજ; અવસર પામીજી એહ, અજર ન કરશોજી આજ. ૧ તરૂ આપે ફળ કુલડાં, જળ આપે જલધાર; આપ સવારથે કે નહીં, કેવળ પર ઉપગાર. મુજ ૨ ૧ પાતાલ. ૨ હરકત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org