________________
શ્રી અજિતનાથ જિન સ્તવન
ધર્મ તે જે સ્યાદ્વાદુ, અનેકાંત અવિવાદ;
આજ હા મિથ્યાવાદ કુતર્ક વિતર્ક નહીં કદાજી. ૧ જિનને એ વિધિવાદ, જિહાં નહીં હિંસા વિષાદ;
આજ હે ઉત્સગે અપવાદે ભિન્ન પણે કહેજી; નિશ્ચયને વિવહાર, સામાન્ય વિશેષ પ્રકાર,
આજ હો સાર વિચાર જિનાગમ તત્ત્વ તે સંગ્રહ છે. ૨ એક આરંભે ધર્મ, માને મિથ્યા ભર્મ,
આજ હે કમ બહળ સંસારી તે જિન ભાખીયેજી; ધર્મ મિશ્ર આરંભ, એક કહે નિરારંભ,
આજ હે તે પણ દંભમતિ હઠવાદિનો સાખીયેજી. ૩ ધર્મ અધમ મિશ્ર પક્ષ, જે જાણે તે દક્ષ,
આજ હે કર્મ કક્ષને દહવા તેહ વિભાવશુંજી; પહેલે સાધુ મહંત, બીજે મિથ્યા બ્રાંત;
આજ હ ત્રીજે શાંત ગૃહસ્થ કુટુંબને પરવશુંજી. ૪ એહ સુધે માર્ગ, સહે તે મહાભાગ,
આજ હે આગળ શિવ સુખ સુંદર લીલા ભેગવેજી; વાઘજી મુનિનો ભાણુ, કહે સુણે ચતુર સુજાણ,
આજ હે તે સુખીયા જગ જે મારગ જગવેજી. ૫
શ્રી કીતિવિમલજી કૃત
અજિત જિર્ણોદ અવધારીએ, સેવકની અરદાસેરે તું સાહિબ સેહામણ, હું તારે દાસે છે. અજીત. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org