________________
૬ ]
૧૧પ૧ સ્તવન મન્તુષા
મનચિતિતના દાતાર મુજને મળીયા, હવે મિથ્યામતિના જોર સહુયે ટળિયારે. તા સમ બીજો કોઇ દેવ માહુરે નયણેરે,
નાવે ણુ સ‘સારમાંહુ સાથે વણે; તમે નિરાગી ભગવાન કરૂણા રસિયારે,
આવીને મનડામાંી ભગતે સિયારે. વિષયારાણીના નંદ મહેર કરીોરે;
જિતશત્રુ નૃપ ફૂલચંદ દુરિત હરીજોરે; મનમેાહન શ્રીજિનરાજ કુચન કાયારે,
અવલખ્યા મેં મહારાજ તારા પાયારે. ઇમ જાણીને જગદીશ મુજને તારારે,
દુ:ખ દારિદ્ર ભયથી નાથ મુને ઉગારે રે; આઝી ઝાઝી શી વાત તુમને કહીએરે,
પ્રભુ માંહ્ય ગ્રહ્યાની લાજ હુવે નિરવ ુિયેરે. ૪ તુમને છેડીને આરકાને જાચું રે,
જિન દાખા મુજને તેડુ કહિયે સાચુ' રે; શ્રી અખયચ'દ સૂરીશ ચરણ પસાયેરે, ખુશાલમુનિ મન ખંત પ્રભુ ગુણ ગાયેરે. પ
શ્રી ભાણચંદ્રજી કૃત (૯૨)
શ્રી અજિત અમિત ગુણધાર, સેાભાગી સિરદાર, આજ હૈ। બારહ પરખદ આગળ ધર્મ કહે મુદ્દાજી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org