________________
૯૪ ]
૧૧પ૧ સ્તવન મહુધા
શ્રી ઉદયરત્નજી કૃત ( ૮૮ )
વિષયને વિસારી, વિજયાન' વદ્યારે; આન’દ્રુપદના એ અધિકારી, સુખના કદોરે. વિષય૦ ૧ નામ લેતાં જે નિશ્ર્ચય ફેડે ભવના ક્દાર;
જનમ મરણ જરાને ટાળી, દુઃખના દોરે. વિષય૦ ૨ જગજીવન જે જયકારી, જગતીચ દોરે; ઉદયરત્ન પ્રભુ પર ઉપગારી, પરમાનદારે વિષય૦ ૩
શ્રી જિનરાજસૂરિ કૃત
{ ૮૯ )
તાર કિરતાર સ`સાર સાગર થકી, ભગતજન વિનવે રાતદિવસે; અવર દ્વારાંતરે જાઇ ઊભાં રહ્યાં, તાડુરા પણ ભલા નાહિય દીસે. ૧ આપણે કેપિડ કરજોડી જે એળગે, દાસ અરદાસ તે કરણ પાવે; પણુ ધણી જો હુવે જાણુ સેવા તણા, તે કિસ' ભગત પાસે કહાવે. ર માહુરો કથન મનમાંહી જો આણુશા, પ્રા તા સિંહ એહુ આશા. કેડે લાગ્યા તિકે કેડ કિમ મૂકશે, નેટિ કાંઇએક કરિશા દિલાસા. ૩ શુ' વળી તારવા કે નવા આવશે, અજિતજિન એટલું શું વિમાસે; અકલ જિનરાજના માજના` કુણ લહે,
સહી તે તરે જે રહે તુજ પાસે. તાર૦ ૪
૧ ટાળે, ૨ ઘડપણને, ૩ દરવાજા આગળ, ૪ પછી, ૫ લાજ,
Jain Education International
________
h,vara" જ
For Private & Personal Use Only
www.jainelibrary.org