________________
૧૧પ૧ સ્તવન મંજુષા
શ્રી ચતુરવિજયજી કૃત,
મહીમાં મહિમા ગાજતો, જિંદામેરા,
તુજ ગુણ ગણ વિખ્યાત છે; અનુભવ પ્રગટ્યો ચિત્તમાં, રાજિં૦ ભાગી મુજ મન બ્રાંત હે. સુગુણ સનેહી પ્યારે, મનને મેહનગારો, સાહેબો. રાજિ.
જુહાર અજિત જિહંદ . ૧ ઈદુ જિમ ગ્રગણું માંહી, રાજિ નિશિપતિ તેમ દિણંદ હે; દિનકર ઉદયથી જિમ હવે, જિ. તિમ અનુભવથી મુહિંદ મુંઘા મોલને જે કરી, જિ. ચાહે તુજ ચરણની સેવા હે; લંછન તેહ વિરાજતો, રાજિ. જગત નમે જસ દેવ છે. સુત્ર ૩ લીલાધર જગ જાણીયે, રાજિ. લીલા લહેર કરંત હે; સકલ પદારથ જે હવે, રાજિ તે મુજ પાસ વસંત હે, સુ૦ ૪ અજિત અજિત જિન વંદતાં, જિં૦ કર કરૂણુ ભગવંત હે; ચરણકમલની ચાકરી, રાજિ. ચતુર તે માગે સંત છે. સુત્ર ૫
શ્રી રામવિજયજી કૃત
(૮૨) દીઠે નંદન વિજ્યાન; નહિ લેખો હરખ થયાને; પ્રભુ કીધો મન્ન માને, બેલ પાળ બાંહ્ય રહ્યા. ૧ મુજને પ્રભુ પદ સેવાને, લાગે છે અવિહડ તાને; મુજ વાહલે તે હિયડાને, જે રસિયે નાથ કથાને. ૨ ૧ પરવીમાં ૨ ચંદ્રમા ૩ સૂર્ય ૪ જૂથ કિંમતને ૫ હાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org