________________
શ્રી અજિતનાથ જિન સ્તવન
[
૭
-
પ
.
પ
પપ
પ
--
પ
પ
જ
છે
કે
”
એ
=
=
=
=
-
શ્રી કાંતિવિજયજી કૃત
(૬૫) બીજા અજીત નિણંદજીરે, રૂડી અરજ સુણે અરિહંતરે.
રસીયા રાજવીરે. રાજવી તું જિનનાથરે, મેળે મુગતિને સાથરે; રસી હરખનયણે હજાળ રે, હવે લાગી લગન અનંતરે રસી ૧ જેથી તન મન ધીઉરે, કહો તે વિણ કેમ સુહાયરે; રસી. લાખાણા લખ જો હવે રે, પણ તે કેઈ ન આવે દાયરે. ૨૦ ૨ કારજ સારે આપણરે, પ્રભુ મૂકી કિમ તસ કેડીરે, રસી કરૂણ નાયણ નિહાળતાંરે, તું તે નાંખે કુગતિ ઉખેડી રે. ૨૦ ૩ મન મેટું કરી મોહનારે, મુને કીજે સેવક પ્રમાણરે; રસી મારે મન એક તું વરે,વાલ્હા ભાવિ જાણ મ જાણુ. ૨૦ ૪ ચિત કારણ જગજીવનરે, રૂડા વિજયા રાણીના નંદરે; રસી સફળ હે અમ વિનતિરે, આછા જિતશત્રુ૫ કુલચંદરે. ૨૦ ૫ આશ ધરી મેં તે તાહરીરે,તું તે મન ઓછું ન કરેશરે; રસી. સબળ તુજ સેભાગથીરે, વારી" હું તે સહજે તરેશરે. ૨૦ ૬ સેવક કહીને બોલાવતારે, વાલ્હા દીધી સંપદ કોડિરે, રસી. પ્રેમ વિબુધ સુપસાયથીરે, ઈમ કાંતિ કહે કર જોડી રે. ૨૦ ૭
૧ વીવાયું. ૨ રહેવાય. ૩ કામરે, ૪પી છે, ૫ પાણી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org