________________
૩૦૨
શ્રી જૈન નિત્ય
અને અનંતવીર્યમય સ્વરૂપ પ્રકાશી ઊઠે છે. પ્રભ ! આત્મા ઉપરના કમ મળને બાળવા માટે આપે નવપદના મહાતપની પ્રરૂપણા કરી છે. એ એક એક પદના આરાધનથી આત્મા ઉપરનાં કર્મ બંધને વધુને વધુ શિથિલ થતાં જાય છે. પ્રભુ! આપની પ્રતિમાની નવી અંગની પૂજાથી મને એ નવપદ મહાતપની પ્રાપ્તિ થજે !
પ્રભુ! જડકર્મથી આવી મળેલ આ કાયાનાં અંગેનું જતન કરવા મેહવશ બની મેં અનેક પાપાચરણે સેવી મારા આત્માને ભારે બનાવ્યું છે. નાથ ! આપનાં અંગેના પૂજનથી મારા અંગે ઉપરને માર મહ. નાશ પામશે અને મને આત્મભાવને લાભ
થજે.
દેવાધિદેવ ! શાંત રસમાં ઝીલતી આપની
Jain Education Internationativate & Personal Use winy.jainelibrary.org