________________
પાઠ સંગ્રહ
૩૦૧
આત્મભાવ પ્રત્યક્ષ કરીને આકુમાર સમા અનેક આત્માઓ ધમમાને પામ્યા છે. નાથ ! આપની પ્રતિમાના પૂજનથી મારી ધમભાવના જાગૃત થજો ! પ્રભુ ! અને'તજ્ઞાનમય કેવળજ્ઞાનના પ્રભાવથી સમસ્ત સ'સારના સાક્ષાત્કાર કરીને આપે નવતત્ત્વની પ્રરૂપણા કરી. એ નવતત્ત્વમાં સ’સારના સમસ્ત સચરાચર પદાર્થોને સમાવેશ થાય છે. પ્રભુ ! આપની પવિત્ર પ્રતિમાનાં નવ અંગાનાં પૂજનથી મને એ નવતત્ત્વાનુ જ્ઞાન મળજો.
સ્વામી ! અગ્નિમાં તપાવેલ સુવર્ણ જેમ શુધ્ધ સ્વરૂપે પ્રકાશી ઊઠે છે તેમ તપસ્યાની અગ્નિમાં તપાવેલ આ આત્માના કમ મળ બળીને ભસ્મ થઈ જાય છે. અને આત્માનુ શુધ્ધ અનંતજ્ઞાન અનંતર્દેશન અન’તચારિત્ર
Jain Education Internationalivate & Personal Use Only.jainelibrary.org