________________
પાઠ સંગ્રહ
૨૯૯
જ આત્માને નિસ્તાર કરી શકે છે. પ્રભુ ! એ ધર્મના મૂલસમી રત્નત્રયીને લાભ મેળવવા માટે હું આપની નાભીની ભકિતભર્યા ચિત્તે પૂજા કરું છું.
પ્રભુ ! આપની પૂજાથી મારા અજ્ઞાનને નાશ થજે, મારી અશ્રધ્ધા દૂર થજે, મારાં દુઃખ નાશ પામશે. અને મને અનંતજ્ઞાનદશન ચારિત્રની સાધનાનો માર્ગ સાંપડજે !
ઉપદેશક નવતત્વના, તિણે નવ અંગ જિર્ણોદ; પૂજો બહુ વિધ ભાવશું, કહે શુભવીર મુણદ. હે તરણતારણ દેવ !
ધન્ય છે તે પુણ્યાત્માઓને કે જેમણે સમવસરણમાં બેસી આપના મુખેથી દેશના સાંભળી છે અને આપનું પવિત્ર દર્શન કર્યું છે. ધન્ય છે તે ભૂમિને કે જ્યાં આપના ચર
Jain Education Internationativate & Personal Use Dialy.jainelibrary.org