________________
૯૮
શ્રી જૈન નિત્ય
પણ જેમ અપાર શક્તિ ભરી હાય છે તેમ આપે પ્રરૂપેલા આ જ્ઞાન-દર્શન અને ચારિત્રની રત્નત્રયીમાં કના નાશ કરીને આત્માને શુદ્ધ મનાવવાની અનતકિત ભરી છે. પારસમણિના સ્પર્શે લેતુ પણ જેમ સુવણ ખની જાય છે; તેમ આ રત્નત્રયીના સ્પર્શે આત્માનાં કમરૂપી આવરા દૂર થઇને આત્મા શુદ્ધ સ્વરૂપે પ્રકાશવા લાગે છે.
પ્રભુ ! કાઈ ગાગરમાં સાગર સમાવી દે તેમ આ જ્ઞાન દર્શન ચારિત્રની રત્નત્રયીમાં આપે અનંત આત્મસમૃદ્ધિને ભરી દીધી છે. પ્રભુ ! એ આત્મસમૃધ્ધિના લાભ મારા આત્માને મળજો.
સ્વામી ! આ દેહનું મૂળ જેમ નાભી છે, તેમ ધમનું મૂળ આ જ્ઞાન-દન-ચારિત્ર ની રત્નત્રયી છે. એ રત્નત્રયી મૂલક ધમ
Jain Education Internationalivate & Personal Use Only.jainelibrary.org