________________
પાઠ સંગ્રહ
२८७
ત્રયીને કે પ્રભાવ છે ! આંખ આગળને પાટો દૂર થાય અને માનવી જેમ પિતાની આસપાસના પદાર્થો દેખી શકે તેમ અજ્ઞાનનાં આવરણે દૂર થતાં અનંતજ્ઞાનના બળે આત્મા સંસારના સમસ્ત ભાવેને હસ્તામલકવત્ નિહાળવા લાગે ! અનન્તદન પ્રગટ થાય કે આત્માના સમસ્ત સંશો કે સદેહો દૂર થઈ જાય અને આત્મા સત્ય શ્રદ્ધાનની નિર્મળ સરિતામાં સ્નાન કરવા લાગે. કોઈ મહારોગીને રેગ દૂર થાય અને તેણે જેમ શાતા વળે તેમ અનંતચારિત્રનો ઉદય થાય અને આત્માને કર્મવ્યાધિ સર્વથા નાશ પામીને આત્માને અનંત આનંદનો સાક્ષાતકાર થવા લાગે. નાથ ! આ રત્નત્રયીની સાધના એટલે આત્માના સચિત અને આનંદને સાક્ષાતકાર. - નાથ ! મહામંત્રવાદીના એકાદ મંત્રાક્ષમાં
Jain Education Internatunlarivate & Personal Use Dialy.jainelibrary.org