________________
પાક સંગ્રહ
નમન કરું છું !
પ્રભુ ! આત્મસાધનામાં વોસમ આપનું એ હૃદય સંસારના દુઃખી જ પ્રત્યે સદાય દ્રવતું હતું. કમળની કેમળ પાંખડી જેમ જરાપણ તાપ લાગતાં કરમાઈ જાય તેમ દીનદુઃખી જીવને જોઈને આપનું હૃદય કરુ. ણાથી ઊભરાઈ જતું. આપના એ કરુણાના જળ અનેક જીવોના દુઃખદાવાગ્નિને શાંત કર્યો છે. પ્રભુ ! કમળથી પણ કમળ એવા આપના એ હૃદયને હું સદા પૂજું છું.
અને પ્રભુ! આપને એ નિર્મળ હૃદયમાં વહેતી શાંતિ સરિતાનું તો કહેવું જ શું? હિમ ઠંડે ઠંડે પણ જેમ વનરાજીને બાળીને ખાખ કરી નાખે છે તેમ પરમશાંતરસ ભર્યા આપના અંતઃકરણે ચંડકૌશિક સમા કંધિથી ધમધમતા અનેક આત્માને શાંત બનાવી
Jain Education Internationativate & Personal Use Waly.jainelibrary.org