________________
ર૯ર
શ્રી જૈન નિત્ય
દીધા છે. પ્રભુ ! પરમ શાંતરસ ભર્યા આપના એ હૃદયને મારા વંદન હજો.
નાથ ! વજથીય કઠોર, કમળથી પણ કમળ, સ્ફટિકથી પણ વધુ નિર્મળ અને પરમશાંત રસભર્યા આપના હૃદયનું હું ભાવપૂર્વક પૂજન કરું છું.
સ્વામી, આપના હૃદયના પૂજનથી મને વાસમ હદય બળ પ્રાપ્ત થજે બધા જ પ્રત્યે સમભાવભરી કરુણા મળજે, સ્ફટિક જેવી નિર્મળતા મળજો અને અપાર શાંતિને લાભ થજે !
અમારાં પુસ્તકે મુંબઈમાં મલવાનું ઠેકાણું – શ્રી મેધરાજ જૈન પુસ્તક ભંડાર ગોડીજીની ચાલ, પાયધુની મુંબાઈ ૩.
Jain Education Internatorlativate & Personal Use Dialy.jainelibrary.org