________________
૨૯૦
શ્રી જૈન નિત્ય
ભેદવું અશકય હતુ. પ્રભુ ! આપની આત્મસાધનાના આધારસમા આપના એ હૃદયઅળને મારાં કેપિટ કેટિ વંદન દુજો !
નાથ ! મલીન પાણીથી મળના નાશ થા કદી સાંભળ્યું નથી. આત્મા ઉપરના કમના નાશ કરી સમસ્ત સસારને આત્મશુદ્ધિના માગ ઉપદેશવા આપે સંયમ ધારણ કર્યું હતું. પ્રભુ! એ આત્મશુદ્ધિ માટે આપે આપના હૃદયને સ્ફટિક સમું નિર્માંળ બનાવ્યું. અને એ સ્ફટિક સમ નિર્મળ હૃદયનાં આંદોલનાએ આપના વિશ્વબંધુપણાના નાદ સમસ્ત સસારને સંભળાવ્યેા. નાથ ! આપના એ પવિત્ર કરુણાભર્યા હૃદયમાં દીનદુ:ખી અને સંસારના ત્રિવિધ તાપથી સ ંતપ્ત પ્રાણીઓને પરમશાંતિનું ક્રેશન થયું. પ્રભુ! સ્ફટિક સમ નિ`ળ એવા આપના હૃદયને હું ભાવપૂર્વક
Jain Education Internationalivate & Personal Usely.jainelibrary.org