________________
પાક સરહ
२८९
[૮] હૃદયકમળ ઉપશમ બળે, બાન્યા રાગ ને રોષ; હિમ દહે વન ખંડને, હૃદય તિલક સોષ. હે પરમાત્મન !
સંસારમાં અનાદિ કાળથી આત્માને દુઃખ આપતાં કર્મોને નાશ કરીને આત્માના અનંત સુખની શોધ કરવાને આપે નિર્ણય કર્યો અને આપ, કે નાગરાજ કાંચળીને ત્યાગ કરે તેમ, સંસારને ત્યાગ કરી ચાલી નીકળ્યા. પ્રભુ ! આપના એ નિશ્ચયને સંસારના મેહક પાશે ન અટકાવી શક્યા કે આત્મસાધનામાં આવી પડતી અપાર આપત્તિઓ એને ન ડગાવી શકી. પ્રભુ! આપે હૃદયબળે સ્વીકારેલ આપને એ નિશ્ચય મેરૂસમ અડગ હતો. અને એ નિશ્ચયની આધારભૂમિ સમું આપનું હૃદય વાસમ કઠિન હતું. એ હૃદયબળને
Jairoucation Internatunlarivate & Personal Use Wowy.jainelibrary.org