________________
શ્રી જૈન નિત્ય
બીજી કેાઇ વસ્તુ સ્પશી શકે નહીં એવા સ્થળની શેષ કરવી આપને જરૂરી લાગી, એવું સ્થળ મળે તેા જ આત્માને શાંતિ વળે એ આપે જોયું. અને એ સ્થળની શેાધ માટે આપ સંસારના ત્યાગ કરીને ચાલી નીકળ્યા.
૦૪
પ્રભુ ! એ શેાધ માટે ચાલી નીકળતા આપનું એકેએક પગલેપગલું જાણે દૃઢનિશ્ચચની મ્હાર મારતું હતુ. પ્રભુ ! એ શેાધ કરવામાં, સ્વર્ગની અપ્સરાએ, સ્વર્ગનાં અપાર વૈભવ વિલાસ અને સ્વર્ગની સુંવાળી સુખસામગ્રીએ આપને ન લલચાવી શકી કે નરક નિગેાદના જીવાની અપાર વેદનાએ આપને હતાશ ન કરી શકી ! આપના નિશ્ચય અક્રૂર હતા.
અને દેવ ! આપે આપને એ નિશ્ચય પાર પાડ્યા, તપ, ત્યાગ અને સયમની એરણ ઉપર આત્માને ઘાટ ઘડીને આપે એ ચારે
Jain Education Internationalivate & Personal Use Only.jainelibrary.org