________________
યાર્ડ સહ
૨૭૩
એના માથે આવી પડી છે. આમ આ જીવ ચાર ગતિમાં જુદાજુદા વેશધારણ કરીને આ સ્વર્ગ મૃત્યુ અને પાતાળરૂપ ત્રણ લેાકની રંગભૂમિ ઉપર સદાય નાચ્યા જ કરે છે. કાઈ સ્થળે અને શાંતિ વળતી નથી, કેાઈ જગ્યાએ એને સ્થિરતા મળતી નથી અને કાઈ સ્થાને એને આત્મભાવ લાપતા નથી કે જ્યાં એ સુખપૂર્વક પેાતાનું સ્થળ માની વસી શકે. મહાસાગરના ભયંકર ઝંઝાવાતમાં સપડાયેલ જહાજની જેમ આ જીવ હમેશાં ચારેકાર આથડચા જ કરે છે.
પ્રભુ ! દુનિયાની આ સદાય અસ્થિર સ્થિતિથી આપ ત્રાસી ઉડ્યા. જ્યાં આત્મા સદાકાળ આનંદમગ્ન થઈ ને રહી શકે, જ્યાં આત્માને નિજાનંદમાંથી હાંકી કાઢનાર કાઈ ન હોય, જ્યાં આત્માને આત્મભાવ સિવાય
Jain Education Internationalivate & Personal Use Only.jainelibrary.org