________________
૨
શ્રી જૈન નિત્ય
સિદ્ધશિલા ગુણ ઉજળી, લેકાંતે ભગવંત વસીયા તેણે કારણે પ્રભુ, શિશિખા પૂજત. હે ત્રણલોકના નાથ
કર્મને આધીન થઈ અનાદિકાળથી ભમ્યા કરતે આ જીવ દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકીના ભામાં ઊંચનીચ દશાને પામ્યા જ કરે છે. કદીક સ્વર્ગલોકનાં અપાર વૈભવ વિલાસ અને આનંદે એણે માણ્યા છે તે કદીક નરકગતિમાં અસહ્ય અનંતવેદનાઓ વચ્ચે એને આથડવું પડયું છે. કદીક મર્યલેકમાં કઈ રાજામહારાજાને વેશ ધારણ કરીને સત્તાની મદિરાનું પાન કરી એ મદમત્ત બન્યા છે તે કદીક દીનહીન અને દુઃખી બની રાંકડું જીવન જીવ્યો છે. વળી કદીક પશુજીવનની નાની મોટી અનેક આફત
Jain Education Internationativate & Personal Use Dialy.jainelibrary.org