________________
પાઠ સંગ્રહ
૨૦૯
ધર્મસિહ મુનિ ભાવ પ્રધાન, શરણ છે પ છે ૩૭ છે
શ્રી પાંસડિયા યંત્રને છંદ શ્રી નેમીશ્વર સંભવ સામ, સુવિધિ ધર્મ શાંતિ અભિરામ છે અનંત સુવ્રત નમિનાથ સુજાણ, શ્રી જિનવર મુજ કરે કલ્યાણ મેળા અજિતનાથ ચંદ્રપ્રભુ ધીર, આદીશ્વર સુપાસ ગંભીર છે. વિમળનાથ વિમળ જગ જાણ, શ્રી જિનવર૦ મે ૨ મલ્લિનાથ જિન મંગળ રૂપ, પચવીશ ધનુષ સુંદર સ્વરૂપ છે શ્રી અરનાથ નમું વર્ધમાન, શ્રી જિનવર છે ૩સુમતિ પદ્મપ્રભુ અવતંસ, વાસુપૂજ્ય શીતળ શ્રેયાંસ છે કુંથુ પાર્થ અભિનંદનભાણ, શ્રી જિનવર૦ | ૪ઈણિ પરે જિનવર સંભારીચે, દુઃખ દારિદ્ર વિન નિવારીયે . પચ્ચીશે પાંસઠપરિમાણ, શ્રી જિનવ છે ૫ મે ઈમ ભણતાં દુઃખ
Jain Education Internaturativate & Personal Use Dialy.jainelibrary.org