________________
२०८
શ્રી જૈન નિત્ય
છે ૧૬ વિરે ભાંખી શાઍ સાખી, ઉદયરતન ભાખે મુદા એ છે બહાણું હાતાં જે નર ભણશે, તે લહેશે સુખ સંપદા એ છે ૧૭ ૩૬ ૪
શ્રી મહાવીર સ્વામીને છંદ,
શ્રી સિદ્ધારથ કુળ શણગાર, ત્રિશલાદે સુત જગ આધાર છે શોભે સુંદર સેવન વાન, શરણ તમારું શ્રી વર્ધમાન | ૧ | તુમ નામે લહિચે સંપદા, તુમ નામે મન વંછિત મુદા છે તુમ નામે લહિયે સનમાન, શરણ ૨ છે દુર્જન દુષ્ટ વૈરી વિકરાળ, તુમ નામે નાસે તતકાળ છે તુમ નામે દિન દિન કલ્યાણ, શરણુ છે ૩ મે તુમ નામે ના આપદા, ભૂત પ્રેત વ્યંતર નહિ કદા | રોગ શોક ચિંતા નવિ જાણ, શરણું૫ ૪ ગ્રહાદિક પીડા નવિ કરે, નામ તમારું જે અનુસરે છે
Jain Education Internationativate & Personal Use Dinly.jainelibrary.org