________________
૧૮૮૮
શ્રી જૈન નિત્ય
પદ્માવતીકું લહી શિર સાહી, કમઠ હકાર્યો જઈદેડી પ૦ ૨૫ છે ટુંદુભિનાદ બજાયા દેવે, રંગ રાગ ગુણ ઉચતા ધરણીધર પદ્માવતી નાચે, ઠમકે પાયલ પગ ધરતા છે પાત્ર છે ૨૬ ઝાંઝર ઝણકે નેઉર રણકે, ઘમકે ઘુઘરી પાયનમેં એ ઘૂમરી દેતા લુંછન લેતા, તત થઈ તાન મચાવનમેં પાત્ર છે ર૭ | નવ નવિ ભાતે નચતી નાટક, તળિ લળિ નાક નમાવત છે અષ્ટકરમ દળ દૂર હઠાવી, શુક્લધ્યાન પ્રભુ ધ્યાવત હે | પાઠ ૨૮ નાથકે ચરણે શીશ નમાવી, અમર ગયા નિજ આવાસે છે પ્રગટયા કેવળજ્ઞાન પ્રભુકું, પહત્યા શિવપુર સહવાસે છે પાત્ર મા ૨૯ મે જ્ઞાન ધ્યાનસૅ શેઠ મચાવ, રંગ મચાવે અનુભવકે છે જિન ગુણ ગાવે ભાવના ભાવે, તાપ સમા ભવદવક છે પાત્ર છે ૩૦ છે અધિક
Jain Education Internationativate & Personal Use Dowly.jainelibrary.org