________________
પાઠ સંચહ
૧૮૭
૧૯ મે કષ્ટ ક્રિયા અજ્ઞાન કરીને, દેવ થયે સુન ગર્જનક છે અવધિ પ્રચુંજી વેર સુભાવે, પૂરવ પારસ તર્જનકે છે પાત્ર છે ૨૦ છે નિજ ઘર આવી નાથ નિહાળે, ચિત્રમાં રાજુલ નેમિને એ સુખ સંસાર તજી તનમનથી, વરશીદાને વ્રત લીને એ પાત્ર છે ૨૧ તપ જપ સંયમ સમતા સંગે, રહેતા અહનિશિ ધ્યાનનમેં વડતળે ઊભા કાઉસગે, તવ ઝડ લાગી તાનનમેં જે પાત્ર છે ૨૨ જિન નાસા લગે નીર ભરાણા, તે ભી ન ચળિયા ધ્યાનનસે | આસન કંપિત દેખત અપના, ધરણુધર જુવે જ્ઞાનસેં ને પાત્ર છે ૨૩ દમતા દેખી અપના સાહિબ, કમઠાસુર મદ હારણકું ધરણીધર પદ્માવતી આવે, શ્રીજિના કષ્ટ નિવારણકું છે પાત્ર છે ૨૪ સહસફણા શિર છત્ર બનાવી, ધરણીધર રહે કર જોડી છે
Jain Education Internaturativate & Personal Use Dialy.jainelibrary.org