________________
પાઠ સગ્રહ
પરમઆત્મા માય
એ ॥ ૧૫ ૫ સાકાર નિરાકાર છે વળી ભૂત અમૃત જેડ છે, જે આત્મા અંતરાત્મા તેડુ છે; છે સ્વરૂપ એનુ અકળ જે નવ એળખે અને ડરી, પડીતજના કરતા પરીક્ષા વીતરાગ તણી ખરી. ।। ૧૬ ૫ જે પરમદર્શન જ્ઞાનયેાગથી અક્ષય આત્મ સમભાવને, પામ્યા વળી જે થયા પરમાત્મા જ તજીય વિભાવને; જે ક્ષમા પરમ અને યાદ્યુત તા પરમાત્મા ખરા, કહેવાય છે સાક નથી પ્રભુ નિરર્થક જગ ભાસ્કરા ૫ ૧૭ ! જે સિદ્ધ અવિનાશી જ સુખ સપ્રાસથી પરમાત્મ છે, વળી પ્રથમ કવશાત્ સંસારે ભમ્યા માહ્યાત્મ છે; તેમજ વિવેકથી દેહધારી છતાં અંતર આત્મ છે, એ ત્રણ પ્રકારે શિવ મનાય શ્રી જિનપતિ તે આપ્ત છે. ।। ૧૮ ૫ જે અવસ્થા દેષિત તેડુ સકલ
Jain Education Internationalivate & Personal Usely.jainelibrary.org
૧૭૧