________________
૧૩૦
શ્રી જન નિત્ય
જયકરા, કયાં જિનપતિ સુગદ્ર સમ ક્યાં અન્ય દેવો ખર ધરા છે ૧૨ | મહાવીર્યને મહાધેય વળી મહાશીલ જેમાં છે સદા, મહાગુણને મહાક્ષમાં આદિક સત્વ જેમાં છે યદા, મહાદેવ તે કહેવાય જે છે અભયદાતા સર્વદા, જે પમાડે જગજીવને શાતા વધુ શી કહું હું કથા. ૫ ૧૩ છે થયું સ્વતઃ પ્રગટ જ્ઞાન લેકાલેક પ્રકાશક યથા, જેમાં અનંતવીર્ય ને ચારિત્ર જેનામાં તથા; સાક્ષાત એ શુભ ઉદ્દભવ્યાં તે સ્વંયભુ કહેવાય છે, બીજા અનેરા દેવ તેહ સરાગી દેવી ગણાય છે. તે ૧૪ સ્ત્રી શસ્ત્ર આદિ રહિત જે કાર્યોત્સર્ગ મુદ્રા મુદા, મુદ્રા પર્યકાસન ધરી જે પ્રશમરસ ઝીલે સદા; એવા પ્રભુ જિનપતિ તે શિવ અને શંકર જાણીએ, એથી રહિત અન્ય મતિ દે દેવરૂપ ન માની
Jain Education Internationativate & Personal Use Only.jainelibrary.org