________________
(૨) ભવજનિધિ પાતઃ સર્વ સંપત્તિ હેતુઃ
સ ભવતુ સતતં વઃ શ્રેયસે શાંતિનાયઃ તળેટીનું ચૈત્યવંદન
શ્રી સિદ્ધાચલ તિનાયક, વિશ્વતારક જાણીયે અકલ કશક્તિ સુરગિરિ, વિશ્વાનંદ વખાણીયે, મેરૂ મહીધર હસ્તગિરિવર ચર્મગિરિધર ચિહ્નએ શ્વાસમાં સે। વાર વ ́દુ નમે ગિરિ ગુણવંત એ...૧ સિતવદને હેરિને પૂજીએ પાવન થઈ, પુંડરીક પર્વતરાજ શતકુટ, મત અંગ આવે નહી. પ્રીતિમ‘ડણ કર્મછંડણ શાશ્વતા સુરકંદ એ, શ્વાસ-ર આનંદ ઘર પુણ્યક સુંદર, મુક્તિરાજે મન વચ્ચે વિજયભદ્ર સુભદ્ર નામે, અચલ દેખત દિલ વસ્યા પાતાલ–મુલને ઢંક પર્વત, પુષ્પદંત જયવંતહે, શ્વાસ-૩ બાહુબલી મરૂદેવી ભગીરથ સિદ્ધક્ષેત્ર કૉંચનગિરિ. āાહિતાક્ષ કુલિનીવાસમાનસ રૈવતાચલ મહાગિરિ શેત્રુ ́જા મણિ પુન્યરાશિ કુંવરકેતુ કહતઙે, શ્વાસ-૪ ગુણકંદ કામુક દૃઢશક્તિ સહજાનંદ સેવા કરે, જય જગત તારણ યાતિરૂપ માલ્યવતને મનેાહર ઈત્યાદિક મહ કીર્તિ માણેક, કત સુર અનંત છે, શ્વાસ-પ
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org