________________
[૪૯]
॥ બત્રીશમું શ્રી મરણસમાધિપયન્ના સૂત્રનું પૂજન ॥
સાધન સાથે સિદ્ધિનાં, સાવધાનપણે સાર ॥
તે મુનિવર આરાધના, કરી પામે ભવપાર ॥ ૧ ॥ // અનેહાંરે ગોકુળ ગામને ગોંદરે રે - એ દેશી ।।
અને હાંરે સિદ્ધ નિરંજન પૂજતાં રે, પાતક દૂર પલાય ॥
પૂજક પૂજ્યની પૂજના રે, કરતાં પૂજ્ય તે થાય || સિદ્ધ૦ | ૧ || અને હાંરે દેસણ નાણુ ચરણતણી રે, હોય આરાહણ ખાસ |
શ્રી જિનરાજ પૂજા થકી રે, ચિર સંચિત અધ નાશ || સિદ્ધ૦ | ૨ | અને હાંરે સાધન જોગથી સંપજે રે, સાધ્યપણું નિરધાર ॥
ધ્યાતા ધ્યેયના ધ્યાનથી રે, ધ્યેય હોયે જગસાર || સિદ્ધ૦ || ૩ || અને હાંરે તિવિહ પૂજા એ પૂજ્યની રે, કરતાં જિનપદ થાય
તિવિહ અવંચક જોગથી રે, ભાવ પૂજાશું ઠહરાય || સિદ્ધ૦ || ૪ | અને હાંરે જિન ઉત્તમપદ પદ્મની રે, પૂજના કરશે જેહ ॥
રૂપવિજય પદ સંપદા રે, અવિચળ લહેશે તેહ || સિદ્ધ૦ | ૫ ||
→ મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી
→ પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ -૩૨- પાસે જવું. ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉ૫૨ જુદી જુદી તર્જ વગાડે
ૐૐ હ્રીં શ્રી મરણસમાધિ પયન્ના સૂત્રાય નમો નમઃ સ્વાહા
→ આમંત્ર બોલી આગમ પધરાવો
→ પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને આગમ પૂજન કરાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org