________________
શ્રી જીરાવલા પાર્શ્વનાથાય નમઃ
શ્રી અનુયોગ વિધિ
પ.પૂ.ગચ્છાધિપતિ હેમસાગરસૂરીભ્યો નમઃ
(૪૩)
Jain Education International
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
5 શ્રી ગૌતમગણધરાય નમઃ
પ.પૂ.ધ્યાનસ્થ સ્વર્ગત, નૌમિ સૂરિમાનંદસાગરમ્ ૫.પૂ.આચાર્ય શ્રી કંચનસાગર સૂરિભ્યો નમઃ
ઉપસ્થાપના (વડીદીક્ષા) સમયે કરાતી અનુયોગવિધિ
શ્રી ચિંતામણિપાર્શ્વનાથાય નમઃ
(૧) અનુયોગ-વડીદીક્ષાના આગલે દિવસે સાંજે પાણી ચુકાવીને સાંભળવાનો હોય છે.
(૨) સાંજે ન સંભળાવી શકાય તો વડીદીક્ષાના દિવસે અનુયોગ સંભળાવાય, અનુયોગ સાંભળ્યા બાદ વડી દીક્ષાની ક્રિયા
થાય ત્યાં સુધી વડીનીતિ ન જવાય.
(૩) વડીદીક્ષાના પહેલે દીવસે સાંજે પાણી ચુકાવી સો ડગલામાં વસતિ શુદ્ધ કરવી. કાજો લેવો, મહાનિશિથ યોગવાળા પાસે અનુયોગ સાંભળવો. મહાનિશીથ યોગવાળાએ પડિલેહણ કરેલા સ્થાપનાજી ઉપયોગમાં લેવા :
પહેલા વસતિ જોઈ આવીને શિષ્ય ભગવન્ સુધ્ધા વસહિ કહે.
For Private & Personal Use Only
વિધિસંગ્રહ-૧-(અનુયોગ વિધિ)
www.jainelibrary.org