SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જીરાવલા પાર્શ્વનાથાય નમઃ શ્રી અનુયોગ વિધિ પ.પૂ.ગચ્છાધિપતિ હેમસાગરસૂરીભ્યો નમઃ (૪૩) Jain Education International શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ 5 શ્રી ગૌતમગણધરાય નમઃ પ.પૂ.ધ્યાનસ્થ સ્વર્ગત, નૌમિ સૂરિમાનંદસાગરમ્ ૫.પૂ.આચાર્ય શ્રી કંચનસાગર સૂરિભ્યો નમઃ ઉપસ્થાપના (વડીદીક્ષા) સમયે કરાતી અનુયોગવિધિ શ્રી ચિંતામણિપાર્શ્વનાથાય નમઃ (૧) અનુયોગ-વડીદીક્ષાના આગલે દિવસે સાંજે પાણી ચુકાવીને સાંભળવાનો હોય છે. (૨) સાંજે ન સંભળાવી શકાય તો વડીદીક્ષાના દિવસે અનુયોગ સંભળાવાય, અનુયોગ સાંભળ્યા બાદ વડી દીક્ષાની ક્રિયા થાય ત્યાં સુધી વડીનીતિ ન જવાય. (૩) વડીદીક્ષાના પહેલે દીવસે સાંજે પાણી ચુકાવી સો ડગલામાં વસતિ શુદ્ધ કરવી. કાજો લેવો, મહાનિશિથ યોગવાળા પાસે અનુયોગ સાંભળવો. મહાનિશીથ યોગવાળાએ પડિલેહણ કરેલા સ્થાપનાજી ઉપયોગમાં લેવા : પહેલા વસતિ જોઈ આવીને શિષ્ય ભગવન્ સુધ્ધા વસહિ કહે. For Private & Personal Use Only વિધિસંગ્રહ-૧-(અનુયોગ વિધિ) www.jainelibrary.org
SR No.005162
Book TitleVidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy