________________
(62)
-: વૃદ્ધિદિવસ કે પડેલા દિવસો ભરવામાં આવે ત્યારે કરાવવાની વિધિ :
૩ દરેક યોગમાં સાત દિવસે એક દિવસ વૃદ્ધિનો ભરવો પડે.
૧ આવશ્ય અને શવેતિ ના જોગમાં પણ જોગના ૨૩ (૮ + ૧૫) દિવસ પછી ચાર દિવસ વૃદ્ધિના ભરવાના હોય છે.
૩ તે સિવાય અન્ય કોઈ કારણોથી દિવસો પડેલ હોય તો તે પડેલા દિવસો પણ ભરવા પડે.
। આ વૃદ્ધિ કે પડેલ દિવસે કરાવવાની વિધિ → વસતિ શુદ્ધ કરી શિષ્ય કહે ‘ભગવન્ સુદ્ધા વહિ’ (ગુરુ) ‘તત્તિ' કહે. પછી સ્થાપનાચાર્યજી ખુલ્લા કરી. ઇરિયાવહી પડિક્કમે.
ખમા∞ દઇ ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! વહિ પવેઉં ? (ગુરુ) પવેઓ, (શિષ્ય) ઇચ્છું (કહે).
O
O ખમા૦ દઇ ‘ભગવન્ સુદ્ધા વસહિ’ (ગુરુ) ‘તહત્તિ’ (શિષ્ય) ‘ઇચ્છું' કહે
→
ખમા દઇ ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ પવેયણા મુહપત્તિ પડિલેહું ? (ગુરુ)પડિલેહો (શિષ્ય) ઇચ્છું કહી, મુહપત્તિ પડિલેહણ કરે - પછી બે વાંદણા આપે - પછી
૦ ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ પવેણા પવેઉં ? (ગુરુ) પવેઓ (શિષ્ય) ‘ઇચ્છ’ કહે
[]
ખમા૦ ઇચ્છકારી ભગવન્ તુમ્હે અમાંં આવશ્યક/દશવૈકાલિક શ્રુતસ્કંધ ઉદ્દેસાવણી સમુદ્રેસાવણી અણુજાણાવણી કાઉસ્સગ્ગ કરાવણી વાયણા સંદિસાવણી વાયણા લેવરાવણી જોગ દિન પેસરાવણી પાલી તપ (પારણું) કરશું ? (ગુરુ) કરજો. (શિષ્ય) ‘ઇચ્છું' કહી ખમા∞ દઇ પચ્ચક્ખાણનો આદેશ માંગે, પચ્ચક્ખાણ કરી બે વાંદણા આપે. પછી બેસણે સંદિસાહુ બેસણે ઠાઉના આદેશ માંગી અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં આપે પછી સજ્ઝાય કરી વંદનવિધિ કરે.
પછી
Jain Education International
–
For Private & Personal Use Only
-
-
વિધિસંગ્રહ-૧ –(જોગ વિધિ)
www.jainelibrary.org