________________
વિધિસંગ્રહ-૧-(દશવૈકાલિકસૂત્ર જોગવિધિ) 0 દશવૈકાલિક સૂત્રના જોગના નવમા દિવસે નવમાં અધ્યયનમાં સાત કાઉસ્સગ્ન લખ્યા છે. તેની વિધિ આ પ્રમાણે... કાઉસ્સગ્ગ-૧-નવમા અધ્યયનનો ઉદ્દેશો, કાઉસ્સગ્ગ ૨-૩-૪-નવમાં અધ્યયનના પહેલા ઉદ્દેસાનો ઉદ્દેસ - સમુદેશ - અનુરજ્ઞાના, કાઉસ્સગ્ન - ૫--૭-નવમા અધ્યયનના બીજા ઉદ્દેશાના ઉદ્દેશ-સમુદેશ-અનુજ્ઞાના (વિધિ અધ્યયન-૫
પૃષ્ઠ ૩૪-૩૫-મુજબ જાણવી.) (નોંધ :- અધ્યયન નવનો સમુદેશ અને તનુજ્ઞા દશમાં દિવસે આવતા હોવાથી તેની ક્રિયા અહીં ન કરાવાય) 0 દશવૈકાલિક સૂત્રના રોગના દશમાં દીવસે નવમાં અધ્યયનમાં આઠ કાઉસ્સગ્ન લખ્યા છે તેની વિધિ આ પ્રમાણે
– કાઉસગ્ગ – ૧ થી ૩ - નવમા અધ્યયનના ત્રીજા ઉદ્દેશાનો ઉદ્દેશ - સમુદેશ અને અનુજ્ઞાના. – કાઉસગ્ગ - ૪ થી ૬ - નવમા અધ્યયનના ચોથા ઉદ્દેશાના ઉદ્દેશ - સમુદ્દેશ અને અનુજ્ઞાના. – કાઉસગ્ગ - ૭ - નવમા અધ્યયનનો સમુદ્દેશ, કાઉસ્સગ્ન-૮-નવમા અધ્યયનની અનુજ્ઞાનો.
– (બાકી વિધિ અને સમજ - અધ્યયન-૫-પૃષ્ઠ ૩૪-૩૫ મુજબ જાણવી). 0 દશવૈકાલિક સૂત્ર જોગ દિન-૧૦-૧૧-૧૨ની ક્રિયામાં ત્રણ-ત્રણ કાઉસ્સગ્ગ છે. તેની ક્રિયા વરદ્ સૂત્રના બીજા
દીવસ મુજબ જ કરવી જુઓ પૃષ્ઠ ૨૪ થી ૨૭ છેલ્લા-૨ દિવસમાં વધ્યયન ને બદલે વૃત્તિના બોલવું. 0 દશવૈકાલિક સૂત્રના જોગ દિન ૧૪માં દશવૈકાલિક સૂત્રનો સમુદેશ આવશે. જેની વિધિ કરાવશ્યક સૂત્રના સમુદેશ પ્રમાણે
જ કરવી. જુઓ પૃષ્ઠ-૨૮. 0 દશવૈકાલિક સૂત્રના જોગ દિન-૧૫માં દશવૈકાલિક સૂત્રની અનુજ્ઞા આવશે જેની વિધિ સાવર સૂત્રની અનુજ્ઞા પ્રમાણે જ નંદી સહિત કરવી. જુઓ પૃષ્ઠ - ૩૨.
(સાવિ સૂત્ર જોગવિધિની સૂચના પૂરી થઈ)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org