________________
- ઇરિયાવહી કરી, એક લોગસ્સનો કાઉસ્સગ્ગ કરી, પારી, પ્રગટ લોગસ્સ કહેવો - ‘વસંત' ના બે આદેશ માંગી, ખમાસમણ દઈ, મુહપત્તિ પડીલેહણ, વાંદણા વિધિ કરવી. - (૧) પાંચમાં અધ્યયનનો ઉદ્દેશ વિધિ - સાતખમાસમણ - ઉદ્દેશવિધિમાં અપાય છે તે રીતે
(૨) પાંચમાં અધ્યયનના પહેલા ઉદ્દેશાનો ઉદ્દેશવિધિ - સાત ખમાસમણ - ઉદ્દેશવિધિ મુજબ. (૩) પાંચમાં અધ્યયનના પહેલા ઉદ્દેશાનો સમુદેશવિધિ - સાતખમાસમણ - સમુદેશ વિધિ મુજબ. (૪) પાંચમાં અધ્યયનના પહેલા ઉદ્દેશાનો અનુજ્ઞાવિધિ - સાતખમાસમણ - અનુજ્ઞા વિધિ મુજબ. (૫ થી ૭) પાંચમાં અધ્યયનના બીજા ઉદ્દેશાનો ઉદ્દેશ - સમુદેશ - અનુજ્ઞાવિધિ ઉપર કહ્યા મુજબ. (૮) પાંચમાં અધ્યયનનો સમુદેશ વિધિ - સમુદેશ વિધિ મુજબ (જુઓ પૃ. ૨૮ની સૂચના) (૯) પાંચમાં અધ્યયનનો અનુજ્ઞાવિધિ - અનુજ્ઞા વિધિ મુજબ (જુઓ પૃ. ૨૯ની સૂચના)
પછી રોજ મુજબ પવેયણાની અને સક્ઝાયની ક્રિયા અને છેલ્લે ગુરુવંદન
[અહીં ખ્યાલમાં એ રાખવું કે
(૧) ઉદ્દેશ અને શ્રુતસ્કંઘના આદેશમાં પુલિંગનો પ્રયોગ થાય - જેમકે - સ - દિક (૨) અધ્યયનમાં નપુંસક લિંગનો પ્રયોગ થાય. જેમકે અધ્યયનં - દä (૩) ચૂલિકા (જે દશ અધ્યયન પછી આવે છે) તેમાં સ્ત્રીલિંગ પ્રયોગ થાય. જેમ કે વૃત્તિકા - દિટ્ટા
1િ દશવૈકાલિક સૂત્રનું અધ્યયન છઠું - સાતમું - આઠમું - તેમાં ત્રણ ત્રણ કાઉસ્સગ્ગ છે, તેની ક્રિયા વિરુદ્ધ સૂત્રના
બીજા દીવસ મુજબ જ કરવી. જુઓ પૃષ્ઠ - ૨૭ થી ૩૦ (૩૫)
વિધિસંગ્રહ-૧-(દશવૈકાલિકસૂત્ર જોગવિધિ)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org