________________
> બે હાથ જોડી (અંજલી કરી) જયવીયરાય સંપૂર્ણ કહેવા.
ગુરુ મ0 તથા શિષ્ય ખમાવે છે. ત્યાર પછી ઈચ્છકારિ ભગવન્! તુઓ અરૂં શ્રી આવશ્યક શ્રુતસ્કંધ (અથવા જે સૂત્રના જોગ હોય તે) ઉદ્દેસાવણી, નંદિકરાવણી, વાસનિક્ષેપકરાવણી, દેવવંદાવણી. નંદિસૂત્રસંભળાવણી, નંદિસૂત્રકઢાવણી કાઉસ્સગ્ન કરાવેહ! (ગુ. કરેહ) શિષ્ય ઈચ્છે કહે.
ગુરુ શિષ્ય બન્ને ખમાસમણ દઈ ઈચ્છકારેણ સંદિસહ ભગવન! શ્રી આવશ્યક શ્રુતસ્કંધ ઉદ્દેસાવણી નંદિકરાવણી વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવણી, નંદિસૂત્ર સંભળાવણી, નંદિસૂત્ર કઢાવણી કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવત્તિયા, અન્નત્થ૦ એક લોગસ્સનો સાગરવરગંભીરા સુધી ગુરુ શિષ્ય બન્ને કાઉસ્સગ્ન કરે. પારે, પ્રગટ લોગસ્સ કહે,
પછી શિષ્ય ખમાસમણ દઈ ઈચ્છકારિ ભગવન્! પસાય કરી નંદિસૂત્ર સંભળાવોજી () સાંભળો, શિષ્ય (બે હાથની ચાર આંગળી નીચે રહે અને ચાર આંગળીઓ ઉપર રહે તેવી રીતે વાળેલી મુહપતિ રાખી) હાથ જોડી, માથું નમાવી, સાંભળે.
પછી ગુરુ ખમાસમણ દઈ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રી નંદિસૂત્ર કહું ? કહી એક નવકાર અને નીચેનો પાઠ એ પ્રમાણે ત્રણ વાર બોલે (જો કોઈ ગૃહસ્થને વ્રતવિગેરેની નંદિ હોય તો સામાન્યથી ત્રણ નવકાર ગણવા ૫ નંદિસૂત્ર કહેવું)
નાણું પંચવિ પન્નાં તં જહા - આભિનિબોધિયનાણું સુયનાણું ઓહિનાણું મણપwવનાણું કેવલનાણું તલ્થ ચત્તારી નાણાઈ ઠપ્પાઈ-ઠવણિજ્જઈ નો ઉદ્દિસિજ઼તિ, નો સમુદ્રિસિજ઼તિ, નો અણુન્નવિષંતિ સુયનાણસ્સ ઉદ્દેશો સમુદેશો અણુન્ના અણુઓગો પવત્તઈ ઈમ પણ પઠ્ઠવણ પડુચ્ચ મુની સાગરસ્સ/વિજયસ્સ સાણી.... સિરિએ સિરિ આવર્સીગ સુઅદ્ભધસ્ય ઉદ્દેસ નંદિ પવત્તઈ નિત્થાર પારગાહોદ (એમ ત્રણ વાર નંદિસૂત્રનો પાઠ સંભળાવી વાસનિક્ષેપ કરે.) ગુરુ નિત્થારપારંગાહોહ, બોલે ત્યારે શિષ્ય તહત્તિ કહે - આ રીતે નંદી વિધિ પૂર્ણ થઈ – [અહીં આ વિધિ આવશ્યક સૂત્રને આશ્રીને છે. પરંતુ કોઈ પણ સૂત્રના જોગમાં ઉદ્દેશ કે અનુજ્ઞામાં નંદી વિધિ આ પ્રમાણે જ હોય, માત્ર સૂત્રના નામ બદલાય.]
(૨૧)
વિધિસંગ્રહ-૧-(નંદી વિધિ)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org