________________
વડીલ શ્રી પાર્શ્વનાથનું ચૈત્યવંદન બોલે :ૐ નમઃ પાર્શ્વનાથાય. વિશ્વચિંતામણીયતે હીં ધરણેન્દ્ર વૈરોટડ્યા પદ્માદેવી યુતાયતે ||૧|| શાંતિતુષ્ટિ મહાપુષ્ટિ, ધૃતિકીર્તિવિધાયિને ૐ હીં ડિવ્યાલતાલ, સર્વાધિવ્યાધિનાશિને //રા જયાક્તિાફડખ્યા વિજ્યાડડખ્યાડપરાજિતયાન્વિતઃ દિશાં પાલેગૃહૈિર્યક્ષે, ર્વિદ્યાદેવીભિરન્વિતઃ |૩ ૐ અસિઆઉસા નમસ્તત્ર 2લોક્યનાથતામ્ | ચતુઃષષ્ઠિઃ સુરેન્દ્રાસ્તે ભાસત્તે છત્ર ચામરેઃ ||૪ શ્રી શંખેશ્વર મંડણ ! પાર્શ્વજિન ! પ્રણત કલ્પ તરકલ્પ ! ચરય દ્રવ્રાતં પૂરય મે વાંછિત નાથ ! | પી
> પછી જંકિંચિ0 નમુત્થણ, અરિહંત ચેઈયાણંદ્ર વંદણવરિઆએ) અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરે. કરી, પારી, નમોડર્ણ કહી, પછી નીચેની થોય કહેવી.
અસ્તનોતુ સ શ્રેયઃ શ્રિયં યુદ્ધયાનતો નરેઃ | અર્મેન્દ્રી સકલાહિ. અંહસા સહ સૌમ્યત ||૧|| - પછી લોગસ્સ0 સવ્વલોએ અરિહંત) વંદણવત્તિ અન્નત્થ કહી એક નવકારનો કાઉ૦ કરી, પારી બીજી થોય કહે. ઓમિતિ મન્તા યચ્છાસનસ્ય નન્તા સદાય દંહીંશ્ચ / આશ્રીયતે શ્રિયાતે, ભવતો ભવતો જિનાઃ પાન્ત //રા – પછી પુખ્ખરવરદી સુઅસ્મભગવઓ) વંદણવત્તિ) અન્નત્થ, એક નવકારનો કાઉ. કરી, પારી ત્રીજી થોય કહે. નવતત્ત્વયુતા ત્રિપદી શ્રિતા, રુચિજ્ઞાનપુણ્ય શક્તિમતા વરધર્મકીર્તિ વિદ્યાડડનન્દાડડસ્ચાર્જનગીર્જીયાત્ llll.
– પછી સિદ્ધાણંબુદ્ધાણં કહી, શ્રી શાંતિનાથજી આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવત્તિયાઅન્નત્થ0 કહી એક લોગસ્સ (સાગરવરગંભીરા સુધી)નો કાઉસ્સગ્ગ કરી, પારી, નમોડસ્ કહી ચોથી થોય કહેવી.
શ્રી શાંતિઃ શ્રુતશાન્તિઃ પ્રશાન્તિકોડસાવશાન્તિમુપશાન્તિમ્ | નયતુ સદા યસ્ય પદાઃ સુશાન્તિદાઃ સખ્ત સન્તિ અને ૪ો. * શ્રી દ્વાદશાંગી આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વંદણવત્તિયા, અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી, નમોડસ્ કહી
(૧૯)
વિધિસંગ્રહ-૧-(નંદી વિધિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org