________________
વિધિસંગ્રહ-૧-(નંદી વિધિ)
પછી બે વાંદણા અથવા તિવિહેણ ખમા૦ પૂર્વક ઈચ્છા સંદિ∞ ભગત બેસણે સંદિસાહું ? (ગુ.) સંદિસહ (શિ.) ઇચ્છું ખમા૦ ઈચ્છા૦ સંદિ∞ ભગત બેસણે ઠાઉં ? (ગુ.) ઠાએહ (શિ.) ઈચ્છું કહી, અવિધિશાતના મિચ્છામિ દુક્કડં (દેવું)
-: નંદીવિધિ :
જોગનો જો પ્રવેશ હોય તો પ્રવેશ કરાવ્યા પછી (અને જો જોગ ચાલુ હોય તો આ ક્રિયા સીધી જ શરૂ કરવી) નાણને અથવા ઠવણીને ચારે બાજુ એક એક નવકાર ગણતાં અને ગુરુને મત્થએણ વંદામિ કહેતા, ત્રણ પ્રદક્ષિણા આપે. ખમાસમણ દઈ, ઈરિયાવહીયં પડિક્કમી એક લોગસ્સનો ચંદ્રેસુ નિમ્મલયરા સુધી કાઉસ્સગ્ગ કરી, પારી, લોગસ્સ કહી,
ઈચ્છકારેણ સંદિસહ ભગવન્ ! વહિ પવેઉં ? (ગુ-) પવેહ (શિ.) ઈચ્છું કહી, ખમાસમણ. દઈ ભગવન્ ! સુદ્ધાવસહિ (કહે) (ગુ.) તત્તિ (કહે) (આ બે આદેશ જોગમાં પ્રવેશ કરતી વખતે માંગેલા હોય ફરી માંગવાની જરુર નથી ચાલુ જોગમાં નંદી આવે માંગવાના હોય છે.)
(૧૮)
ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ મુહપત્તિ પડિલેહું ? (ગુ.) પડિલેહે, (શિ) ઈચ્છું કહી, મુહપત્તિ પડિલેહી ખમાસમણ દઈ ઈચ્છકારિ ભગવન્ ! તુમ્હે અહં શ્રી આવશ્યક શ્રુતસ્કંધ (અથવા જે સૂત્રના જોગ હોય તે સૂત્રનું નામ બોલવું) ઉદ્દેસાણ, નંદ કરાવણ વાસનિક્ષેપ કરેઠ ? (ગુ.) કરેમિ, ગુરુ ત્રણવાર નવકાર ગણવાપૂર્વક એકવાર વાસનિક્ષેપ કરે.
તે વખતે આવશ્યક શ્રુતસ્કંધ ઉદ્દેશ નંદિ પવત્તેહ નિત્થારગપારગાહોહ બોલે, શિષ્ય તહત્તિ કહે.
પછી ખમાસમણ દઈ ઈચ્છકાર ભગવન્ ! તુમ્હે અમાં શ્રી આવશ્યક શ્રુતસ્કંધ (અથવા જે સૂત્રના જોગ હોય તે સૂત્ર) ઉદ્દેશાવણી નંદિ કરાવિણ વાસનિક્ષેપ કરાવિણ દેવ વંદાવો ! (ગુ.) વંદાવેમિ (શિષ્ય) તહત્તિ કહે.
ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ચૈત્યવંદન કરૂં. (ગુ.) કરેહ, (શિ.) ઈચ્છું કહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org