________________
(જો આઉત્તવાણય હોય તો) ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ આઉત્તવાણય મેલાવણિ મુહપત્તિ પહિલેસું? (ગુરૂ-પડિલેહેહ) ઇચ્છ, (આ વખતે કોઇ વસ્તુને અડવું નહીં.)
મુહપત્તિ પડિલેહી ખમાળ દઇ ઈચ્છાકારેણ સંદિસહ આઉત્તવાણય મેલું ? (ગુરૂ-મેલો,, ઇચ્છે.
ખમા, દઇ ઇચ્છાકારેણ સંદિસહ આઉત્તવાણય મેલાવણિ કાઉસ્સગ્ન કરૂ ? (ગુરૂ૦ કરેહ) ઇચ્છે, આઉત્તવાણ મેલાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦ એક નવકારનો કાઉસ્સગ્ન કરી, (નમો અરિહંતાણં બોલ્યા વગર) ઉપર એક નવકાર કહી, ખમા દઇ અવિધિઆશાતનાનો મિચ્છામિદુક્કડ.
ખમાઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! દાંડી કાલમાંડલાં પડિલેહશું? (ગુરૂ-પડિલેહજો) ઇચ્છે. (દાંડી કાલમાંડલાનો આદેશ સૂત્રની અનુજ્ઞા થયા પછી માંગવાનો નથી) - ખમા દઇ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સ્પંડિલ પડિલેહું! (ગુરુ-પડિલેહ) ઇચ્છે. પછી જીંડિલ પડિલેહવા, (સાધ્વીખમા) દઇ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! Úડિલ સુદ્ધિ કરશું? (ગુરૂ-કરજો,) ઇચ્છ, ખમા દઇ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! દિશિ પ્રમાર્જી? (ગુરૂ-પ્રમા) ઇચ્છે, કહી પોતાના ઉપાશ્રયે જાય.
* જોગમાંથી કાઢવાનો વિધિ (નિક્ષેપ વિધિ) * આ પુસ્તકના પૃષ્ઠ-૩૮-૩૯ ઉપર “નિક્ષેપવિધિ” આપેલ છે.
* યોગ સંબંધિ વિશેષ સૂચનાઓ * એક દિવસે એક કાલગ્રહણ લેવું હોય તો પભાઇ જ લેવાય, એકથી વધારે લેવાં હોય તો વાઘાઇ, અદ્ધરતિ, ને વિરતિ ગમે તે લઇ શકાય છે, પણ પભાઇ તો બધામાં હોવું જ જોઇએ.
નુતરાં (એક લેવું હોય તો) પભાઈનાં જ દેવાં, બે લેવાં હોય તો પભાઈની સાથે બીજાં જે લેવાં હોય તેનાં દેવાય છે. વાઘાઈ અને અદ્ધરત્તિનું અનુષ્ઠાન રાત્રે જ કરાય. (૧૨૩)
વિધિસંગ્રહ-૧-(સાંજની ક્રિયાનો વિધિ)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org