________________
દિક્ષાયોગાદિ વિધિ (સાગરવરગંભીરા સુધી) નો કાઉ૦ કરી, પારી નમોડત, કહી ચોથી થોય કહેવી.
શ્રી શાંતિઃ શ્રતશાન્તિઃ પ્રશાન્તિકોહસાવશાન્તિમુખશાન્તિમ્ નયતુ સદા યસ્ય પદાઃ સુશાન્તિદાઃ સખ્ત સન્તિ જો જો.
- પછી શ્રી દ્વાદશાંગી આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વંદણ) અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉ૦ કરી, પારી નમોડતું કહી પાંચમી થોય કહેવી. સકલાર્થ સિદ્ધિસાધન બીજો પાડગા સદા ફુરદુપાલા ! ભવાદનુપહત મહા-તમોડપા દ્વાદશાલી વ://પા. - પછી શ્રી શ્રુતદેવતા આરાધનાર્થ કરેમિ કાઉ0 અન્નત્થ૦ કહી એક નવ૦ કાઉ૦ કરી, પારી નમોડર્ણત કહી છઠ્ઠી થાય. વધવદતિ ન વાગ્વાદિનિ ! ભગવતિ ! ક: શ્રુતસરસ્વતિ ગમેરાત્તરમતિ વર-તરણિરૂભ્ય નમ ઈતીહ II - પછી શ્રી શાસનદેવતા આરાધનાથે કરેમિ કાઉ૦ અન્નત્થ૦ કહી એક નવ૦ કાઉ૦ કરી, પારી નમો કહી સાતમી થાય. ઉપસર્ગવલય વિલયનનિરતા. જિનશાસનાવનૈકરતા ! દ્વતહિ સમીતિકતે , શાસનદેવતા ભવતામુ /થી. -- પછી સમસ્ત વૈયાવચ્ચગરાણ, સંતિગરાણું, સમ્મદિઠ્ઠી સમાહિગરાણ કરેમિ કાઉસ્સગ્ગ. અન્નત્થ૦ કહી, એક નવ૦ કાઉસ્સગ્ન કરી, પારી નમોઃહતુ કહી આઠમી થોય કહેવી.
સંઘેડયે ગુરુગુણૌઘનિધેસુલૈયા -નૃત્યાદિકૃત્યકરબૈક નિબદ્ધકક્ષાઃ | તે શાન્તયે સહ ભવન્તુ સુરાઃ સુરભિઃ સદદ્રયો નિખિલવિM વિઘાતકક્ષાઃ III -> પછી એક નવકાર પ્રગટ બોલીને, બેસીને નમુત્યુસંતુ કહી જવંતિ) ખમા જવંત કહી, નમોડર્ણ કહી પછી પંચપરમેષ્ઠિ સ્તવન બોલવું.
ઓમિતિ નમો ભગવઓ, અરિહંત સિદ્ધાડડયરિય ઉવઝાયા વરસવ્વસાહુમુખિસંઘ, ધમ્મતિથપવયણસ્સ /૧// સપ્પણવ નમો તહ ભગવઇ, સુયદેવયાઈ સુહયાએ I સિવસંતિ દેવયાણ, સિવાવયણ દેવયાણં ચ ||રા ઈન્દાગણિ જમ નેઈય, વરૂણ વાઉ કુબેર ઈસાણા | બન્મોનાગુત્તિ દસહમવિ ય સુદિસાણ પાલાણે ill
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org