________________
દીક્ષાવિધિ
દેવવંદનની વિધિ)
(ખમા દઈ, ઈચ્છાકા, સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરૂં? (ગુ.) કરેહ, (શિ.) ઈચ્છે કહે,
વડીલ શ્રી પાર્શ્વનાથનું ચૈત્યવંદન બોલે :ૐ નમ: પાર્શ્વનાથાય, વિશ્વચિન્તામણીયતે ી ધરણેન્દ્ર વૈરોચ્યા પદ્માદેવી યુતાયતે | ૧ | શાંતિ તુષ્ટિ મહાપુષ્ટિ, ધૃતિ કીર્તિ વિધાયિને 1 ૐ હ્રીં દ્વિડુ વ્યાલ વૈતાલ સવધિ વ્યાધિનાશિને || ૨ | જયાડજિતાડડખ્યા વિજ્યાડડખ્યાડપરાજિતયાન્વિતઃ દિશાં પાલૈJહૈયેહૈ, વિદ્યાદેવીભિરન્વિતઃ | ૩ | ૐ અસિઆઉસા નમસ્તત્ર રૈલોક્ય નાથતામ્ ચતુઃષષ્ઠિ સુરેન્દ્રાસ્તે, ભાસત્તે છત્ર ચામરઃ || ૪ |. શ્રી શંખેશ્વર મંડણ ! પાર્શ્વજિન ! પ્રણત કલ્પતરૂ કલ્પ ! ચૂરય દુવ્રત, પૂરય મે વાંછિત નાથ ! | ૫ | - પછી અંકિંચિ૦ નમુસ્કુર્ણ, અરિહંત ચેઈયાણં વંદણવત્તિઓએ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉ૦ કરે. કરી, પારી, નમોહતુ કહી પછી નીચેની થોય કહેવી. અસ્તનોતુ સ શ્રેયઃ શ્રિયં યુદ્ધમાનતો નરઃા અર્મેન્દ્રી સકલાડસૈહિ, રેહસા સહ સૌમ્યત /૧/ - પછી લોગસ્સ સવ્વલોએ અરિહંત) વંદણવત્તિ અન્નત્ય કહી એક નવકારનો કાઉ૦ કરી, પારી બીજી થોય કહે. ઓમિતિ મત્તા યચ્છાસનસ્ય નન્તા સદાય દીક્ષા આશ્રીયતે શ્રિયાતે, ભવતો ભવતો જિનાઃ પાનુ રા - પછી પુખરવરદી, સુઅસ્મભગવઓ૦ વંદણવત્તિ અન્નત્ય, એક નવકારનો કાઉ. કરી, પારી ત્રીજી થોય કહે. નવતત્ત્વતા ત્રિપદીશ્રિતા, રુચિજ્ઞાનપુણ્ય શક્તિમતા વરધર્મકીર્તિ વિદ્યાડડનન્દાડડસ્ચાર્જીનગીર્જીયાત lal - પછી સિદ્ધાણંબુદ્ધાણં કહી, શ્રી શાંતિનાથજી આરાધનાથે કરેમિ કાઉસ્સગ્ગ. વંદણ) અન્નત્થ૦ કહી એક લોગસ્સ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org