________________
સૌંદર્ભ ગ્રંથ ભાગ-૨
ન સાંભળ્યાં હાત. વેરલેઈન વાંચવાના મેં આરંભ ન કર્યાં હોત. અને વેરલેઈન વાંચ્યા ન હોત તેા કારખિયર વિષે મેં સાંભળ્યું ન હોત. આમ સાઇમનના ગ્રંથે મારા જીવનક્રમ ઉપર પ્રભાવ પાડયો છે. ' છતાં વિદ્યાલયમાં હતા ત્યારે પણ કવિ ઇલિયટ પેાતાના આદર્શો પાસેથી જે શીખ્યા હતા તેનું કેવળ પુનરાવર્તન જ કરતા નહોતા, ફ્રેન્ચ પ્રતીકવાદી એની વસ્તુલક્ષી ભાવનાઓમાં ઇલિયટે એ પ્રેરનાર સ`ઘÖમય રાજ્યની પાતાની જાણકારી ઉમેરી. અને ભાવનાઓની અભિવ્યક્તિમાં મનેવૈજ્ઞાનિક પૃથ્થકરણ ઉમેર્યુ છે. વધારે ને વધારે અધ્યાહાર બનતી ગઈ એવી પ્રકૃતિથી એમણે પેાતાના યુગમાં ધીમે પગલે પ્રવેશતાં ભ્રમનિરસનને વાચા આપી છે. ડ્રાયડનના ધ સેકયુલર માસ્ક' · સાંપ્રદાયિક મ્હારુ ' માંથી એ પેાતાનું માનીતુ અવતરણ ટાંકે છેઃ
આખા સમયઃ આખા ય એ ગાળા વિષે સ્થાપી હતી તારી નજર શિકાર પરઃ સ'ધ હારા કાંઈએ લવા નહિઃ જૂઠા બધા ચે નીવડયા પ્રેમીજને સારું થયું: એ સમય પણ વીતી ગયા : આવી ગઈ પળ નવીનતા આરંભવા.'
આરંભ આલ્ફ્રેડ
ભાવના
ઇલિયટ હજી શૈલી સાથે મથામણ કરી રહ્યા હતા. ચાલુ શૈલી અધ વિદ્વત્તાભરી, ને અધ લેાકભાગ્ય હતી. ૨૧ મે વર્ષે એમણે પેાતાના પહેલા જ મહત્ત્વના કાવ્યને કર્યા. ‘ધ લેાંગ સોંગ એફ જે. આલ્ફ્રેડ પ્રર્ફાક. ' ઝુકે કનુ મહાકાવ્ય પ્રતીકવાદીઓએ વિચારને એમાં પલટાવવાની અને અવલેાકનને મનેાદશામાં મૂકવાની પત દાખવી હતી. ' માડલેઈએ કલ્પનાના સમગ્ર નવા જ માટે ચાવી એના હાથમાં સાંપી હતી. કેવળ સામાન્ય જીવનની કલ્પનામાં જ નહિ' ઇલિયટે વર્ષો પછી લખ્યું', ‘ મહાનગરના દૂષિત જીવનના કેવળ કલ્પનાથી જ ઉપયાગ કરીને નહિ પરંતુ એવી કલ્પનાને પ્રથમ ક્ક્ષાની ગહનતામાં ઊંચે લઈ જવામાં....એ જેવી છે તેવી રજૂ કરવામાં છતાં એ છે એના કરતાં ઘણું વધારે દાખવી જાય એવી રીતે રજૂ કરવામાં....ખોડલેઇએ અન્ય માનવીઓ માટે અભિવ્યક્તિ ને રજૂઆતની પદ્ધતિ સરજી હતી.
મહાનગરના ગંદા જીવનની કલ્પના-છમીના પહેલી જ વાર પૂરેપૂરા ઉપયાગ કર્યાં હતાઃ જે હકીકત હતી
Jain Education Intemational
૯૧૧
એના કરતાં કાંઈક વધારે દાખવવાના પ્રયાસ હતા. ઇલિયટે પ્રસ્તાવનામાં ડાન્ટનું અવરણ ટાંકયુ હતું. પર’તુ વાચક ‘ધ ડિવાઈન કોમેડી 'થી પરિચિત હોય અથવા તા એ ઇટાલિયન ભાષા વાંચી શકતા હોય તે સિવાય પાતાના પ્રશ્નોક ડાન્ટેના ગાઈડા ન માન્ટીકેટ્રોના પડછ પાડતા હતા એવું સૂચન કરી ઇલિયટ એમને ચાવી દાખવી રહ્યા હતા, એવું એ ભાગ્યે જ સમજી શકે. એ કહે છેઃ મારા તમને એટલા જવાબ છે કે જો મારી વાર્તા પુનઃ પૃથ્વી ઉપર ઊતરી આવશે તેા આ યાત કી ફરકશે નહિ. પરંતુ મ્હે જે સાંભળ્યું છે કે આ ઊંડાણમાંથી કઢી કેાઈ જીવતું પાછું યુ” નથી, તે સાચુ' હોય તાજરાય ગેરસમજ થવાની શ’કા રાખ્યા વિના હું તમને જવાબ આપુ છું. પુટ્ટોક નમાં નથી. પરંતુ એ પણ અર્વાચીન વિશ્વ માટે જે નરક સજે છે તે અનિણી ત પરિસ્થિતિના ઊ'ડાણમાં તે ભ્રમનિરસનના પંથે પળી રહ્યો છે અને વાંઝણી સમાજની પાર્શ્વભૂમિ પર નજરે પડતા સડાનું સંકેતચિત્ર રજૂ કરે છે. ઊંડાણની ક્ષણા પર ધ્યાન કેન્દ્રિત કરી, અતિ શક્તિશાળી કલ્પનાએ સિવાય અન્ય વાતા ખાકાત રાખી ઈલિયટ થાકેલા, અયુક્ત છતાં સ્વય’સ'પૂર્ણ ઉપલિકયું જ્ઞાન ધરાવનાર વ્યક્તિના માલ દ્વારા થાકેલા વિશ્વના ચિતાર આપે છે. આકષ ક પ્રણયગીતને જે. આલ્ફ્રેડ ફોકની ધધાદારી સહી વચ્ચેના એના વિરોધાભાસ દ્વારા એનું શીર્ષક જ એન્ડ્રુ સ્વરૂપ કહી આપે છે. વિસવાદી શી કથી oy સૂચવેલા સઘ આર્ભની કાવ્યકડીથી જ છતે। થાય છે
‘સારાય ગગનપટમાં સધ્યા છવાઈ જાયે, ત્યારે પ્રયાણ કરીએ હું ને તમે જ ત્યાંયે.’
પછી તુરત જ અણુધાર્યો આઘાત પ્રત્યક્ષ થાય છે. ખીમાર જગતની કટોકટીભરી પરિસ્થિતિનું સંભારણું: જાણે અણધાર્યાં પ્રતિકાપ : એવી ઉપમા વાપરવામાં આવી છે:
ઓપરેશન ટેબલ પર ઘેનની દવાથી મૂતિ પડેલા
દી, ’
કાવ્ય એની અંતર્ગત વક્રોકિત પર ભાર મૂકતુ' આગળ વધે છે, અધ વેરાન શેરીએ, એક રાતવાસા કરવાની સસ્તી હોટેલમાં ખેચેન રાત્રિ ગાળવા જઈ રહેલાં ખખડતા ફફડતા માનવીએ અને ધૂળધાયાં રૅસ્ટારાં વગેરેથી ભરપૂર ગી
For Private & Personal Use Only
www.jainelibrary.org